HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જીવનશૈલી

“બાલા સાહેબ ઠાકરે” વિશેની આ વાતો તમે ક્યારેય નહીં સાંભળી હોય, એક વાર જરૂર વાંચો આ રહસ્યમયવાતો

Team GujjuClub by Team GujjuClub
July 8, 2022
in જીવનશૈલી
412 4
0
572
SHARES
2.6k
VIEWS
Share on FacebookShare on Twitter

આજે આપણે એવા એક માણસની વાત કરીશું જે ખુલ્લેઆમ ધમકી આપતો હતો, એક માણસ જે મુંબઈને દેશની રાજધાની બનાવવા માંગતો હતો, એવા એક માણસ હતા કે તેમની સભામાં, તેમના વિરોધીઓ પણ હાજર રહેતા હતા. તેનું નામ બાલા સાહેબ ઠાકરે હતું.

1. બાલ ઠાકરેનું બાળપણનું નામ “બાલ કેશવ ઠાકરે” હતું જે સમય જતાં “બાલાસાહેબ ઠાકરે” બની ગયું.

2. બાલ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા,રાજકારણી તેવો પછી થી બન્યા. આટલું જ નહીં ઠાકરે પ્રખ્યાત ક્રાંતિકારી કાર્ટૂનિસ્ટ પણ હતા. 1950 ની આસપાસ, ટાઇમ્સ ઓફ ઈન્ડિયાની રવિવાર આવૃત્તિમાં તેમના જ કારટુન પ્રકાશિત થતા હતા. તેમણે આ નોકરી 1960 માં છોડી દીધી હતી.

3. બાલ ઠાકરેને હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા આવતા હતા. તેમનું જોયા વગર ભાષણ આપવાનું લોકોને પંસદ હતું., લાખો લોકોના ટોળાઓ તેઓને સાંભળવા માટે એકત્ર થતા હતા.

4. ચાંદીની ગાદી પર બેસવાના શોખીન હતા.વિરોધીઓ પણ બાલ ઠાકરેના દરબારમાં પણ આવતા હતા.ઠાકરે ખુલ્લેઆમ ધમકી આપતા હતા.

5. જ્યારે બાલ ઠાકરે કોઈનો વિરોધ કરતા હતા, દુશ્મન ના જેમ કરતા હતા.અને વખાણ કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે તેમના કરતા મોટો કોઈ મિત્ર નથી.

6. 19 જૂન 1966 ના રોજ, બાલ ઠાકરેએ શિવજી પાર્ક, નાળિયેર ફોડીને તેના મિત્રો સાથે પાર્ટી બનાવી હતી.
“સિવસેના”જે આજે પણ ચાલે છે.

7. 1960 અને 1970 ના દાયકામાં, મહારાષ્ટ્રમાં “લુંગી હટાવ, પુંગી બચાવો” અભિયાન શરૂ કરાયું હતું. આ ખાસ કરીને બિહારીઓ માટે હતું કારણ કે બાલ ઠાકરેએ પણ તેમના અખબારના પહેલા પાના પર લખ્યું હતું કે “એક બિહારી, સો બિમારી”.

8. 1980 ના દાયકામાં બાલ ઠાકરેએ મુસ્લિમો વિશે કહ્યું હતું કે તેઓ કેન્સરની જેમ ફેલાઈ રહ્યા છે અને દેશને તેમનાથી બચાવવા જોઈએ.

9. બાલ ઠાકરેની એક ખાસ વાત હતી કે તે ક્યારેય કોઈને મળવા નહોતો ગયા જેને મળવું છે, જાતે ઘરે આવું પડે. ભારતની દરેક મોટી હસ્તી તેમણે મળવા તેમના મુંબઈના ઘરે માતોશ્રીમાં જતા હતા.બોલિવૂડના મોટા કલાકારો તેના ઘરે બિયર પીવા અને મળવા આવતા હતા.જેમ કે નરેન્દ્ર મોદી, માઇકલ જેક્સન.

10.તેમના ભાષણોમાં બાલ ઠાકરે હંમેશાં 2 વસ્તુઓની પ્રશંસા કરતા, એક હતા “હિટલર” અને બીજી શ્રીલંકાની આતંકવાદી સંસ્થા “લીટ્રે” હતી.

11. વાત એ હતી કે 1990 ની આસપાસ, કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદ ચરમ સીમા પર હતો, કાશ્મીરી પંડિતોને ભગાડવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રા ચાલી રહી હતી… આતંકીઓએ આ યાત્રાને અટકાવવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમરનાથ યાત્રા ગયેલા પાછા નહીં આવે.ત્યારે બાલ ઠાકરેએ એક નિવેદન આપ્યું કે, હજ માટે જતી 99% ફ્લાઇટ્સ મુંબઇ એરપોર્ટથી જાય છે, અહીંથી કોઈ મુસાફરો મક્કા-મદીના કેવી રીતે જાય છે તે જુઓ. બીજા જ દિવસે અમરનાથ યાત્રા શરૂ થઈ.

12. 1992 માં, જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી, ત્યારે બાલ ઠાકરે “આપ કી અદાલત” ના શો પર હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓએ સાંભળ્યું છે કે આ કામ શિવસનીકોએ કર્યું છે. તો તેમણે કહ્યું કે જો શિવ સૈનિકોએ આ કાર્ય કર્યું છે તો તે ગૌરવની વાત છે.

13. બાલ ઠાકરેને કેટલાક ખાસ શોખ હતા.સિગાર, સફેદ વાઇન વગેરે. તેમનાં મોટાભાગના ફોટા અથવા ઇન્ટરવ્યુમાં હાથમાં પાઇપ અથવા સિગાર હોય છે. પાઇપ તો 1995ના હાર્ટ એટેક સુધી હતી, પરંતુ સિગાર તે મોતને ભેટ્યા ત્યાં સુધી હતી.

14. 1999 માં, બાલ ઠાકરેને 6 વર્ષ સુધી મતદાન અને વોટ નાખવા.પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ બાલ ઠાકરે તેમના જીવનમાં ક્યારેય ચૂંટણી લડ્યા નથી.

15. તેમના મૃત્યુના બે મહિના પહેલા ઠાકરે તરફથી એક નિવેદન આવ્યું હતું કે સૈન્ય મને સોંપી દો, હું એક મહિનામાં દેશને ઠીક કરીશ.

16. ઠાકરેના જીવનમાં ઘણા દુ ખ પણ હતા.પહેલી પત્નીનું અવસાન થયું, પછી મોટો પુત્ર બિંદુમાધવનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું, પછી બીજા પુત્ર જયદેવની સાથે ઝઘડો અને લાડલના ભત્રીજા રાજ ઠાકરેની અલગ પાર્ટીની રચના.તમને જણાવી દઈએ કે રાજ ઠાકરે એવા માણસ હતા કે જેમને બાલ ઠાકરેનો અનુગામી માનવામાં આવે છે.

17. 17 નવેમ્બર 2012 બાલ ઠાકરેનું નિધન થયું.તે દિવસે આખું મુંબઈ બંધ હતું. છેલ્લી મુલાકાતમાં લગભગ 5 લાખ લોકોએ ભાગ લીધો હતો. થોડી વાર પછી અવાજ સંભળાય: બાળાસાહેબ… લાખો લોકો બૂમ પાડે છે: અમર છે.

18. બાલ ઠાકરે ન તો મુખ્યમંત્રી હતા ન સાંસદ.તેમ છતાં, તેમના મૃત્યુ પછી તેને ’21 તોપો.ની સલામ ‘આપવામાં આવી હતી.જે રાષ્ટ્રપતિ વડા પ્રધાનને મળે છે. આ રુતવો હતોબાલાસાહેબ ઠાકરેનો.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In