HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home સમાચાર

ગર્ભ રાખવા માટે સ્ખલન કર્યા બાદ લિંગ નું સ્ખલન કેટલા સમય સુધી ના કરવું જોઈએ?,જાણો..

Team GujjuClub by Team GujjuClub
August 21, 2022
in સમાચાર
533 5
0
ગર્ભ રાખવા માટે સ્ખલન કર્યા બાદ લિંગ નું સ્ખલન કેટલા સમય સુધી ના કરવું જોઈએ?,જાણો..
740
SHARES
3.4k
VIEWS
Share on FacebookShare on Twitter

સવાલ.ક્યારેક સવારે ઉઠ્યા પછી મને મારા શરીરમાં ભારેપણું લાગે છે. ઊંઘી ગયા પછી પથારીમાંથી ઊઠવાની ઈચ્છા થતી નથી. શું આ કોઈ મોટી બીમારીનું લક્ષણ છે? જ્યારે આવું થાય ત્યારે મારે શું કરવું જોઈએ?.

જવાબ.ભારે લાગવાનું અને સવારે પથારીમાંથી ઉઠવાની ઇચ્છા ન થવાનું એક કારણ થાઇરોઇડ હોર્મોન્સનું અસંતુલન હોઈ શકે છે. આ વિશે તમારા ડૉક્ટરની સલાહ લો અને જો શક્ય હોય તો તમારા થાઈરોઈડની તપાસ કરાવો. વધુમાં, ચા અથવા કોફી માનસિક સ્વાસ્થ્ય, વર્તણૂકીય વિકૃતિઓ અથવા દવાઓની અસર જેવા તમામ પરિબળોને કારણે શરીર અને સ્નાયુઓને અસર કરે છે.

જો આવું થાય, તો તબીબી સલાહ લો અને યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો. તે તણાવ અને ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે. અસ્વસ્થતા અને બેચેનીની લાગણી થાઇરોઇડની સમસ્યાઓ સાથે સંકળાયેલી હોવાની શક્યતા વધારે છે.

યોગ્ય નિદાન માટે પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય ડૉક્ટરની સલાહ લીધા પછી લિવર ફંક્શન, બ્લડ શુગર લેવલ તેમજ કિડની ફંક્શનની તપાસ કરાવો.

સવાલ.મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે. લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ખોલીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી. તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું.

જવાબ.દિવસ રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું ભાન થતા શિશુને વાર લાગે છે અને આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો અને તેની સાથે વાત કરો અને તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી તેની તપાસ કરો.

જો શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો અને ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે અને આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.

સવાલ.હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું અને હજુ સુધી મારા લગ્ન થયા નથી અને મારી બહેનપણીના પિતા સાથે મારે શારી-રિક સંબંધ છે અને આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારી-રિક સંબંધો છે.

હવે મને આની નફરત થઇ ગઇ છે અને લગ્ન પછી શું થશે એનો ડર લાગે છે અને હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો અને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સે@ક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. તેઓ તમારો ઇલાજ કરી શકશે.

જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.

સવાલ.હું 25 વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી.

સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ.હું 31 વરસની ડિવોર્સી છું અને છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું અને મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે અને તે પણ મને પ્રેમ કરે છે.

પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી તે મને છોડી દેશે એનો મને ડર છે તો યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી.

આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે અને હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી.

તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં અને યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.

સવાલ.સ્ત્રીને ગર્ભવતી થાય તે માટે પુરુષે કયા સમયે સ્ખલન કરવું જોઈએ? વિભાવનાની શક્યતાઓ વધારવા માટે પુરુષના સ્ખલન પછી લિંગ યોનિમાર્ગમાં કેટલો સમય રહેવું જોઈએ? હું અને મારી પત્ની પ્રેગ્નન્સી માટે સખત મહેનત કરીએ છીએ

જવાબ.ગર્ભાવસ્થાની ખાતરી આપતી કોઈ ચોક્કસ સમયગાળો અથવા ચોક્કસ પદ્ધતિ નથી. કેટલીકવાર ગર્ભાવસ્થા પ્રથમ વખત ચાલે છે અને કેટલીકવાર તે ઘણો સમય લે છે. લિંગ યોનિમાર્ગમાં કેટલા સમય સુધી રહેવું જોઈએ, ઉત્થાન થયા પછી લિંગ યોનિમાર્ગમાંથી બહાર આવવું જોઈએ.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In