HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

આ 7 લોકોએ ક્યારેય તરબૂચ ના ખાવું, લાંબા સમયે થઈ શકે છે આ ગંભીર સમસ્યા,ખૂબ ઉપયોગી આ માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો

Team GujjuClub by Team GujjuClub
March 30, 2022
in હેલ્થ
454 5
0
આ 7 લોકોએ ક્યારેય તરબૂચ ના ખાવું, લાંબા સમયે થઈ શકે છે આ ગંભીર સમસ્યા,ખૂબ ઉપયોગી આ માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો
631
SHARES
2.9k
VIEWS
Share on FacebookShare on Twitter

તરબૂચ ને ઉનાળા નું સુપરફૂડ કહી શકાય છે. આપણામાંથી મોટાભાગના લોકો ગરમીની ઋતુમાં તરબૂચનું સેવન કરે છે. તે સ્વાદમાં ખૂબ જ મીઠું છે અને તેમાં કેલરીની માત્રા ખૂબ ઓછી છે. તે ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. સાથે જ તે વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ઉપરાંત ઘણા જરૂરી પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. જેથી તે માત્ર તમારા શરીરને પૂરતું પોષણ જ નથી આપતું, પરંતુ તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

પરંતુ શું તમે જાણો છો કે, તરબૂચ ખાવાનું કેટલાક લોકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે? સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર કેટલીક શારીરિક સમસ્યાઓ કે બીમારીઓમાં તરબૂચનું સેવન કરવાથી તેમની સ્થિતિ ખરાબ થઇ શકે છે. આ લેખમાં આપણે આવું થવાનાં કારણો જાણીશું તેમજ કોણે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ તે જાણીશું.

આવો!! પહેલા આપણે ગરમીની ઋતુ માં તરબૂચ ખાવાના ફાયદા જાણીએ:

સંસ્કૃતમાં તરબૂચ ને કાલિંદા કહેવામાં આવે છે. તે તમારા શરીરને પોષણ આપે છે, તેને ઠંડુ કરે છે અને બળતરાને શાંત કરે છે. સાથે જ તે યૂરિન ઇન્ફેક્શનથી રાહત મેળવવામાં મદદ કરે છે અને શરીરને એનર્જી આપે છે, જેનાથી તમારો થાક દૂર થાય છે. આ સિવાય તે શરીરની ગરમી અને પિત્તને ઘટાડવામાં મદદ કરે છે.

શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે:

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે. જેથી તે ગરમીની ઋતુમાં શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે એટલું જ નહીં, તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમીના કારણે અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. તે તમને પેત ને લગતા ઘણા રોગો માં રાહત આપે છે.

તરબૂચ એન્ટિઓક્સિડન્ટ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે:

તરબૂચમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. એન્ટીઓકિસડન્ટો તમારા શરીરને ફ્રી રેડિકલ અને ઝેર સામે લડવામાં મદદ કરે છે. એન્ટીઓકિસડન્ટો ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

હૃદયરોગ અને કેન્સરનું જોખમ ઘટાડે છે:

એવા ઘણા અભ્યાસો છે જેમાં બહાર આવ્યું છે કે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સ ઓક્સિડેટીવ તાણને ઉત્તેજિત કરી શકે છે. જે કોષોને નુકસાન પહોંચાડે છે. તેનાથી હૃદયરોગ અને કેન્સરનું જોખમ પણ વધે છે. આવી સ્થિતિમાં, તરબૂચ ખાવાથી ફ્રી રેડિકલ્સ સામે લડવામાં અને તેમને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ મળી શકે છે. સાથે જ તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે જેથી હાર્ટ એટેક અને સ્ટોક જેવી સમસ્યાઓ નું જોખમ ટળે છે.

 

View this post on Instagram

 

A post shared by Dr.Aparna Padmanabhan (@dr.aparna_ayurveda_expert)

ક્યાં રોગ ના દર્દીએ તરબૂચ ન ખાવું જોઈએ અને શા માટે?

ડો.અર્પણાના જણાવ્યા અનુસાર તરબૂચ ભલે શરીરની ગરમી અને પિત્તને સંતુલિત રાખવામાં મદદ કરે છે, પરંતુ તેના ઠંડા સ્વભાવને કારણે તે વાત અને કફમાં અસંતુલન પેદા કરી શકે છે. જેના કારણે કેટલીક સમસ્યાઓમાં તેના સેવનથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, જેમ કે:

1. શરદી-ખાંસી

2. ગળામાં દુખાવો

3. તાવ

4. સાઇનસાઇટિસ

5. એલર્જી

6. અસ્થમા

7. સંધિવા

ડો.અર્પણા જણાવે છે કે “તેના ઘણા દર્દીઓએ તડબૂચ ખાધા પછી સોજો અને સંધિવાના દુખાવામાં વધારો અનુભવ્યો હતો, કારણ કે તે પ્રકૃતિને ઠંડક આપે છે. સતત ૩ દિવસ સુધી તરબૂચ ખાવાથી પણ મારા એક દર્દીનો દુખાવો વધી ગયો. આવી સ્થિતિમાં, તે વધુ સારું છે કે તમે આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દરમિયાન તરબૂચ ન ખાઓ.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In