HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

શિયાળામાં રોજ એક આમળું ખાવાથી વગર દવાએ ચામડીના રોગ, કબજિયાત અને સાંધાના દુખાવા રહેશે દૂર

Team GujjuClub by Team GujjuClub
December 9, 2021
in હેલ્થ
457 4
0
શિયાળામાં રોજ એક આમળું ખાવાથી વગર દવાએ ચામડીના રોગ, કબજિયાત અને સાંધાના દુખાવા રહેશે દૂર
634
SHARES
2.9k
VIEWS
Share on FacebookShare on Twitter

આંબળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે, તમે પણ આંબળાના ઘણા બધા ગુણો વિષે સાંભળ્યું હશે. આયુર્વેદ અનુસાર તો આંબળા એક એવું ફળ છે. જેમાં સૌથી વધુ રોગો સામે લડવાના  ગુણ ધરાવે છે.વિટામીન સી ના ગુણોથી ભરપુર આંબળામાં તે ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સાથે સાથે ફાઈબર અને આયર્ન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે. જો કે એક હ્યુમન બોડી માટે કોઈ રામબાણ જેવું જ કામ કરે છે.આ આંબળાના ઘણા ફાયદાઓ પણ છે તેના વિષે જાણીએ.

લીવરની નબળાઈ કે કોઈ સંક્રમણના કારણે કમળો થઈ ગયો હોય તો આંબળાની ચટણીને મધની સાથે પ્રયોગ કરવો વધારે ફાયદાકારક હોય છે.જો આંબળાના રસને રોજ મધની સાથે લેવામાં આવે તો અસ્થમા અને બ્રોંકાઈટિસની બીમારીમાં લાભ મળી શકે છે.જો પીરિયડ્સના સમયે વધારે બ્લડિંગ થતું હોય તો આંબળાનો રસ રોજના ત્રણ કેળા સાથે લેવો જોઈએ.

આંબળાના ફળને સૂકવીને તેને લગભગ વીસ ગ્રામની માત્રામાં બહેડાનું ચૂર્ણ તથા તેનાથી બે ગણી માત્રામાં લગભગ ચાલીસ ગ્રામ કેરીની ગોટલીનો પાઉડર આખી રાત પલાળી રાખી રોજ સવારે તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા, સુંદર અને ઘેરા થાય છે.પેશાબથી સંબંધીત મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો આંબળાની તાજી છાલનો રસ દસથી વીસ ગ્રામની માત્રામાં અઢી ગ્રામ હળદર અને પાંચ ગ્રામ મધની સાથે મેળવીને સવાર-સાંજ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે.

આંબળાના સેવનથી હાડકા મજબૂત થાય છે. આંબળાનુ સેવન કરવાથી ઓસ્ટ્રોપોરોસિસ અને આર્થરાઈટિસ એટલે કે, સાંધાના દુખાવામાં રાહત થાય છે.આંબળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખવા અને રોજ આવા બે આંબળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે

આંબળાનો જ્યૂસ ચહેરા પર થનારા ખીલને દૂર કરે છે.પાઈલ્સના સમયે પેદા થનાર કબજીયાતથી આંબળાનો રસ રાહત આપે છે.આંબળાનો જ્યૂસ નિયમિત પીવાથી આંખોની રોશની વધે છે.આંબળા વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે. એક આંબળામાં ૩ સંતરા બરોબર વિટામીન સીનું પ્રમાણ હોય છે.ભોજન પહેલાં માખણ, મધની સાથે આંબળાના પાવડરનું સેવન કરવાથી ભૂખ વધે છે. આંબળા તાવ, અપચાની સમસ્યા, એનિમિયામાં પણ ફાયદાકારક છે.

આંબળા ખાવાથી લીવરને શક્તિ મળે છે, જેથી આપણા શરીરમાં ઝેરીલા તત્વો સરળતાથી બહાર નીકળે છે.આંબળાનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શકતી મજબુત થાય છે.આંબળાનું જ્યુસ પીવાથી લોહી ચોખ્ખું રહે છે.આંબળા ખાવાથી આંખોની દ્રષ્ટિ વધે છે.આંબળા શરીરની ત્વચા અને વાળ માટે અને સવારે નાસ્તામાં આંબળાનો મુરબ્બો ખાવાથી તમારું શરીર સ્વસ્થ બની રહે છે.

ડાયાબિટિસના દર્દી માટે આંબળા ઘણા ફાયદાકારક રહે છે. ડાયાબીટીસના દર્દી હળદરના ચૂર્ણ સાથે આંબળાનું સેવન કરો. તેનાથી ડાયાબીટીસ રોગીઓને ફાયદો થશે.હરસના દર્દીઓ સુકા આંબળાને વાટીને ઝીણો પાવડર કરીને સવાર સાંજ ગાયના દુધની છાશ સાથે દરરોજ સેવન કરો, તેનાથી હરસમાં ફાયદો થશે.

નાક માંથી લોહી નીકળી રહ્યું છે. તો આંબળાને ઝીણા વાટીને બકરીના દૂધમાં ભેળવીને માથા અને મગજ ઉપર લેપ લગાવો. તેનાથી નાક માંથી લોહી નીકળવાનું બંધ થઇ જશે.આંબળા ખાવાથી હ્રદય મજબુત બને છે. હ્રદયના દર્દીઓ દરરોજ ઓછામાં ઓછા ત્રણ આંબળાનું સેવન કરો. તેનાથી હ્રદયની બીમારીઓ દુર થશે. હ્રદયના દર્દીઓ મુરબ્બો ખાઈ શકે છે.

જો પેશાબ કરવામાં બળતરા થતી હોય તો લીલા આંબળાના રસમાં મધ ભેળવીને સેવન કરો. તેનાથી બળતરા દુર થશે અને પેશાબ સ્વચ્છ આવશે.આમળાનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. હાર્ટ પ્રોબ્લેમ્સથી બચાવવામાં મદદરૂપ થાય છે. આમળાના રસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે ઘુંટણાના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે.  આમળાના રસમાં ડાયયૂરેટિક ગુણ હોય છે જે યૂરિન સંબંધિત તમામ પ્રોબ્લેમ્સમાંથી બચાવવામાં મદદરૂપ થાય છે.

 

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In