HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

અત્યારે સિજન ચાલુ છે ત્યાં આ ફળના ફાયદા જાણીને ફટાફટ તેનું સેવન શરૂ કરી દયો, નહિતર પછી પછતાશો

Team GujjuClub by Team GujjuClub
December 30, 2021
in હેલ્થ
420 4
0
અત્યારે સિજન ચાલુ છે ત્યાં આ ફળના ફાયદા જાણીને ફટાફટ તેનું સેવન શરૂ કરી દયો,  નહિતર પછી પછતાશો
584
SHARES
2.7k
VIEWS
Share on FacebookShare on Twitter

વિટામિન સી અને એન્ટી ઑક્સિડેન્ટથી ભરપૂર આમળા આરોગ્યમાં વધારો કરનારા ગુણધર્મો માટે જાણીતા છે. આયુર્વેદ અનુસાર, આમળા શરીરના વાત, કફ અને પિત્તનું સંતુલન જાળવે છે. ચાલો જાણીએ તેના ચમત્કારી ફાયદાઓ, જેના કારણે તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે.

આમળા વિટામિન એ અને કેરોટીન થી ભરપુર છે. આમળાને નિયમિત રીતે ખાવાથી આંખનું તેજ વધે છે. મોતિયા જેવી સમસ્યાઓમાં પણ સારા પરિણામ જોવા મળ્યા છે, અને વાંચતી વખતે આંખો પર નું દબાણ પણ આમળા થી ઓછું થઈ જાય છે.

આમળા વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે. એક આમળા માં ૩ સંતરા બરોબર વિટામીન સીનું પ્રમાણ હોય છે. આમળા ખાવાથી આંખોની દ્રષ્ટિ વધે છે. આમળા શરીરની ત્વચા અને વાળ માટે ઘણા ફાયદાકારક રહે છે. સવારે નાસ્તામાં આમળા નો મુરબ્બો ખાવાથી તમારું શરીર સ્વસ્થ બની રહે છે.

ડાયાબિટીસના દર્દી માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબીટીસના દર્દી ને હળદરની સાથે આમળા ખાવા જોઈએ. તેનાથી ડાયાબીટીસના દર્દી ને રાહત મળે છે. હરસ ના દર્દીઓ ને સુકા આમળા ને વાટીને ઝીણો પાવડર કરીને સવાર સાંજ ગાયના દુધની છાશ સાથે દરરોજ પીવું જોઈએ, તેનાથી હરસમાં ખૂબ જ ફાયદો મળે છે.

આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે, જેથી આપણા શરીરમાં ઝેરીલા તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શકતી મજબુત થાય છે.આમળા નું જ્યુસ બનાવીને પણ પી શકાય છે. આમળા નું જ્યુસ પીવાથી લોહી પણ ચોખ્ખું રહે છે.

નાકમાંથી લોહી નીકળતું હોય તો આમળા ને ઝીણા વાટીને બકરીના દૂધમાં મેળવીને માથા અને મગજ ઉપર લેપ લગાવવો જોઈએ. તેનાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થઈ જાય છે. આમળા ખાવાથી હૃદય મજબૂત બને છે. હૃદયના દર્દીઓ એ દરરોજ ઓછામાં ઓછા ત્રણ આમળા ખાવા જોઈએ. જેનાથી હ્રદયની બીમારીઓ દૂર થાય છે. હૃદયના દર્દીઓ આમળાનો મુરબ્બો પણ ખાઈ શકે છે.

જો કોઈને પથરી થઈ હોય તો સુકા આમળા નું ચૂર્ણને મૂળાના રસમાં ભેળવીને ૪૦ દિવસ સુધી પીવું જોઈએ. તેનાથી પથરી નીકળી જાય છે. મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ આમળા અસરકારક છે. દરેક મહિલાઓને માસિક ધર્મમાં અસહ્ય દુખાવો થતો હોય છે, તેથી આમળા ના સેવનથી આ સમસ્યા દૂર થાય છે. ઉપરાંત માસિક ચક્ર માં અનિયમિતતા હોય તો તે પણ આમળા ખાવાથી તે નિયમિત થાય જાય છે.

આમળા ની નાની નાની પાતળી ચીરો કરીને તેમાં લીંબુનો રસ અને મીઠું નાખી ને તડકામાં સુકાવી દેવા. જ્યારે એ સૂકાય જાય એટલે એક ડબ્બામાં ભરીને તમે એને કોઈ પણ સિઝનમાં ખાઈ શકો છો. આ ખુબ જ હેલ્ધી વસ્તુ છે.

ખાંસી આવે તો દિવસમાં ત્રણ વખત આમળા નો મુરબ્બો ગાયના દૂધ સાથે ખાવો જોઈએ. જો વધુ ખાંસી આવતી હોય, તો આમળા ને મધ સાથે ભેળવીને ખાવાથી ખાંસી આવતી બંધ થાય છે. જો પેશાબ કરવામાં બળતરા થતી હોય તો લીલા આમળા ના રસમાં મધ ભેળવી ને ખાવું જોઈએ. તેનાથી બળતરા દૂર થાય છે અને પેશાબ સ્વચ્છ આવે છે.

આમળા ખાવાથી હાડકા મજબૂત થાય છે. આમળા નુ સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસિસ અને આર્થરાઈટિસ એટલે કે, સાંધાના દુખાવામાં રાહત થાય છે. રોજ આમળા ખાવાથી તણાવમાં આરામ મળે છે અને સારી ઉંઘ પણ આવે છે.

ગર્ભવતી મહિલાએ આમળાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક મનાય છે. તેમાં રહેલા ઔષધીય ગુણ ગર્ભવતી સમય દરમિયાન કમજોરી થી છુટકારો આપે છે. અને શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. આમળાનું સેવન શરીરમાં આયર્ન ના સ્તરને નિયંત્રિત કરે છે. તેના ઉપયોગથી હિમોગ્લોબીનનું સ્તર સારું રહે છે જે આપણા માટે ખુબ જ જરુરી છે.

આમળા ને સુકવીને તેને લગભગ વીસ ગ્રામની માત્રામાં બહેડાનું ચૂર્ણ તથા તેનાથી બે ગણી માત્રામાં લગભગ ચાલીસ ગ્રામ કેરીની ગોટલીનો પાવડર આખી રાત પલાળી રાખી રોજ સવારે તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા, સુંદર અને જાડા થાય છે.

આમળા માંથી મળી આવતું કેલ્શિયમ તમારા શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ પૂરું પડે છે જેના કારણે હાડકાં મજબૂત થાય છે. આ ઉપરાંત દાંત, નખ અને ત્વચાને પણ ફાયદો થાય છે. જેને ડાયાબિટીસ હોય તેઓએ જો ખાંડ નાખ્યા વગર આમળા ખાઈ તો તેમને પણ ફાયદો થાય છે કારણ કે આમળામાં ક્રોમિયમ હોય છે જે લોહીમાં સુગરના પ્રમાણને નિયંત્રિત રાખે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In