HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

અઠવાડિયામાં માત્ર 1 વાર આના સેવનથી કફ, ડાયાબિટીસ અને હદયરોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

Team GujjuClub by Team GujjuClub
December 4, 2021
in હેલ્થ
448 4
0
અઠવાડિયામાં માત્ર 1 વાર આના સેવનથી કફ, ડાયાબિટીસ અને હદયરોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક
622
SHARES
2.8k
VIEWS
Share on FacebookShare on Twitter

અળસીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેમાં ઓમે-3 એસિડ હ્રદય માટે ફાયદાકારક હોય છે. એક ચમસી અળસીમાં 1.8 ગ્રામ ઓમેગા-3 મળે છે. તો આજે અમે તમને જણાવીશું તે ખાવાના ફાયદા.

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અળસીનું સેવન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે. જેમાંથી મળતા લિગનન હોર્મોન પ્રતિ સંવેદનશીલ હોય છે.

શરદી ને કફ માં રાહત મેળવી શકાય છે:

અળસીના બીજને મિક્ષરમાં ચૂર્ણ બનાવી 15 ગ્રામ, મુલેઠી પાંચ ગ્રામ, મિશ્રી 20 ગ્રામ, અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પીવો. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.

ડાયાબિટીસ નિયંત્રણ રાખવા માં ખુબ મદદગાર:

અળસી ખાવાથી ડાયિબિટિસ નિયમંત્રણમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ ગ્રસ્ત લોકો પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

અળસી ખાઓ અને હૃદય ની બીમારી થી દૂર રહો:

અળસીમાં મળી આવતો ઓમેગા-3 બળતરાને ઘટાડે છે અને હ્રદય ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક થતી નથી. સાથે તે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.

અળસી ખાવા થી થતું નુકસાન:

પેટની સમસ્યા
અળસી અથવા કોઈ પણ ફ્લેક્સીડ્સ વધુ પ્રમાણમાં ખાવાથી નુકસાન પહોંચાડી શકે છે. એવી જ રીતે અળસીમાં રહેલા લેક્સેટિવ જાડો, છાતીમાં બળતરા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા લાવી શકે છે. એટલા માટે જરૂરી છે કે પ્રતિદિન 30 ગ્રામથી વધુ અળસીનું સેવન ન કરવું.

ઈજા જલદી નહીં રૂજાય
જો તમે અળસીનું સેવન કરો છો તમને જે કોઈ ઈજા પહોંચી છે તે જલદી નહીં રૂજાય. કારણ કે ઓમેગા-3 લોહીને જામવાની પ્રક્રિયા ધીમી કરી દે છે. અળસીમાં ફાયબર વધારે માત્રામાં હોવાથી ઘણી વખત પેટમાં ગેસની સમસ્યા પણ થઈ શકે છે.

એલર્જીનું કારણ
અળસીનું વધુ પડતુ સેલન એલર્જી રિએક્શનનું કારણ પણ બની શકે છે. જેના કારણે પેટમાં દુખાવો, ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.અળસી ખાવા ના ફાયદા
અળસીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેમાં ઓમે-3 એસિડ હ્રદય માટે ફાયદાકારક હોય છે. એક ચમસી અળસીમાં 1.8 ગ્રામ ઓમેગા-3 મળે છે. તો આજે અમે તમને જણાવીશું તે ખાવાના ફાયદા.

મેળવો કેન્સર થી સુરક્ષા
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અળસીનું સેવન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે. જેમાંથી મળતા લિગનન હોર્મોન પ્રતિ સંવેદનશીલ હોય છે.

શરદી ને કફ માં રાહત મેળવી શકાય છે
અળસીના બીજને મિક્ષરમાં ચૂર્ણ બનાવી 15 ગ્રામ, મુલેઠી પાંચ ગ્રામ, મિશ્રી 20 ગ્રામ, અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પીવો. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.

ડાયાબિટીસ નિયંત્રણ રાખવા માં ખુબ મદદગાર
અળસી ખાવાથી ડાયિબિટિસ નિયમંત્રણમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ ગ્રસ્ત લોકો પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

અળસી ખાઓ અને હૃદય ની બીમારી થી દૂર રહો
અળસીમાં મળી આવતો ઓમેગા-3 બળતરાને ઘટાડે છે અને હ્રદય ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક થતી નથી. સાથે તે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.

અળસી ખાવા થી થતું નુકસાન
પેટની સમસ્યા
અળસી અથવા કોઈ પણ ફ્લેક્સીડ્સ વધુ પ્રમાણમાં ખાવાથી નુકસાન પહોંચાડી શકે છે. એવી જ રીતે અળસીમાં રહેલા લેક્સેટિવ જાડો, છાતીમાં બળતરા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા લાવી શકે છે. એટલા માટે જરૂરી છે કે પ્રતિદિન 30 ગ્રામથી વધુ અળસીનું સેવન ન કરવું.

ઈજા જલદી નહીં રૂજાય
જો તમે અળસીનું સેવન કરો છો તમને જે કોઈ ઈજા પહોંચી છે તે જલદી નહીં રૂજાય. કારણ કે ઓમેગા-3 લોહીને જામવાની પ્રક્રિયા ધીમી કરી દે છે.

ગેસની સમસ્યા વધી શકે છે
અળસીમાં ફાયબર વધારે માત્રામાં હોવાથી ઘણી વખત પેટમાં ગેસની સમસ્યા પણ થઈ શકે છે.

એલર્જીનું કારણ
અળસીનું વધુ પડતુ સેલન એલર્જી રિએક્શનનું કારણ પણ બની શકે છે. જેના કારણે પેટમાં દુખાવો, ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In