HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જાણવા જેવું

માત્ર ૧ કલાક માં પેટ થઈ જશે સાફ, આનું સેવન કરવાથી કબજિયાત અને હાડકાના દુખાવો થશે દૂર

Team GujjuClub by Team GujjuClub
January 8, 2022
in જાણવા જેવું, હેલ્થ
471 5
0
માત્ર ૧ કલાક માં પેટ થઈ જશે સાફ, આનું સેવન કરવાથી કબજિયાત અને હાડકાના દુખાવો થશે દૂર
654
SHARES
3k
VIEWS
Share on FacebookShare on Twitter

અંજીર એ ફળનો એક પ્રકાર છે. જે ઘણી પ્રકારની દવાઓ બનાવવામાં પણ વપરાય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. અંજીર એ વિશ્વના સૌથી પ્રાચીન અને મૂલ્યવાન ફળોમાંનું એક માનવામાં આવે છે અને તેમાં કેલ્શિયમ અને વિટામિન એ અને બી મોટા ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો તમે અંજીરને પલાળીને પણ ખાઈ શકો છો અને જો તમે ઇચ્છો તો દૂધ ઉમેરીને તેનું સેવન પણ કરી શકો છો. તો ચાલો આજે આપણે જાણીશું પલાળેલા અંજીરથી થતાં ફાયદાઓ વિશે.

અંજીરનાં 5 થી 6 ટુકડા 250 મિલી પાણીમાં ઉકાળો. પછી પાણીને ગાળીને પીવાથી કબજિયાત દૂર થઈ જાય છે. અથવા, રાત્રે ૨ અંજીરને પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ચાવવું અને ઉપરથી પાણી પીવો, તેનાથી પેટ સાફ કરવામાં મદદ કરે છે. પલાળેલા અંજીરમાંથી મળતું ફાઇબર મેદસ્વીપણાને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેતી ઉચ્ચ કેલરી તમને વજન વધારવામાં પણ મદદ કરે છે. જો તમારે વજન વધારવું હોય તો દૂધ સાથે તેનું સેવન કરો.

કેટલાક દિવસો માટે સવારે અને સાંજે પલાળેલા અંજીર ખાવા અને પાણી પીવાથી હરસમાં ફાયદો થાય છે. અંજીરમાં પેક્ટીન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે જે લોહીમાં હાજર ખરાબ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે. ઉપરાંત, અંજીરના ફાઇબર ગુણધર્મો પાચક સિસ્ટમમાંથી વધુ કોલેસ્ટ્રોલને સાફ કરી શકે છે.

અંજીરના નાના કટકા કરી પાણીમાં એનો ઉકાળો કરી હુંફાળુ થાય ત્યારે તેમાં ચપટી જેતલી મધ અને હળદર મેળવી ગળાને સ્પર્શ થાય એ રીતે થોડી મિનિટો માટે કોગળો ધારણ કરી રાખવો. ત્યારબાદ થૂંકી નાખવો. દિવસમાં બે થી ત્રણ વખત આમ કરતા ગાળાનો સોજો દૂર થાય છે.

આજકાલ સ્ત્રીઓમાં સ્તન કેન્સર જેવા રોગો વધુ જોવા મળે છે. જો દરરોજ પલાળેલા અંજીરનું સેવન કરવામાં આવે તો હૃદયરોગનું જોખમ ઓછું થઇ જાય છે. અંજીરમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોવાથી તે હાડકાંને મજબૂત અને મજબૂત બનાવે છે. અંજીરમાં પોટેશિયમ હોવાને કારણે તે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.

પલાળેલા અંજીરમાં અનેક પ્રકારના ગુણો હોય છે. જે લોકો પાઈલ્સની બીમારી હોય તેને અંજીરનું સેવન કરવું જોઈએ. આ રોગથી છુટકારો મેળવવા માટે કહેલી પેટે હૂંફાળા પાણી સાથે અંજીરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. જે લોકોના હાડકા નબળા હોય તેને દરરોજ પલાળેલા અંજીરનું સેવન કરવું જોઈએ. દરરોજ અંજીરનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફાઈબર મેળવવામાં આવે છે. જે લોકોને એનિમિયાથી છુટકારો મેળવવો હોય તેને દરરોજ અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરને દૂધ સાથે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.

મહિલાઓને માસિકનો પ્રોબ્લેમ હોય કે જેમાં માસિક અનિયમિત આવતું હોય તેમના માટે પાલળેલા અંજીર લાભદાયી પુરવાર થાય છે. બાળકની માતાનું દૂધ પણ અંજીરના સેવનથી વધે છે. સ્ત્રીઓને લાંબી ઉંમરે થતા કમરના દુખાવામાં પલાળેલા અંજીર ગુણકારી છે. મોટી ઉંમર થયા પછી ઘણા લોકોને શ્વાસ તેમજ દમની સમસ્યા થતી હોય છે. પલાળેલા અંજીર શરીરમાં રહેલા વાયુનો નાશ કરનાર હોવાથી દમ તેમજ શ્વાસના દર્દીઓ માટે ખૂબ લાભદાયક સાબિત થયા છે.

 

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In