અમે ગાહે બગાહે રિપોર્ટમાં જોયું છે કે જળ સંકટના કારણે વિશ્વયુદ્ધનું થઈ શકે છે આવી સ્થિતિમાં આ સમાચાર સાંભળતા તમને આશ્ચર્યચકિત થઈ જશો મેટ્રો અખબારે ધ ન્યૂ અરબ નામના એ અખબારને રિપોર્ટ કર્યો હતો.
સાઉદી અરેબિયાના કૃષિ વિભાગના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી અલ તાકીઝ કહેવું મુજબ સાઉદી અરેબિયા પાણીની બાબતમાં ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તેમનું કહેવું છેકે ત્યાં પાણીના સ્ત્રોત બાકી રહ્યાં છે અને તેની રક્ષણ કરવું તે એકદમ જરૂરી છે આના માટે જરૂરી છે કે કૃષિના કામમાં પાણીનો બિનજરૂરી ઉપયોગ ન થાય.
જાણવા મુજબ તેલથી સમૃદ્ધ દેશ છે અને ત્યાં સાઉદી અરેબિયામાં નદીઓ અને સરોવરો નથી આ જ કારણ છે દેશનો ના લોકો જે પાણી નો ઉપીયોગ કરી રહ્યાં છે તે 98 ટકા પાણી ભૂગર્ભ જળ છે.
સાઉદી અરેબિયાએ 1970 સુધી ખેતી કરતા હતા આ દેશમાં વધારે પ્રમાણમાં છે પરંતુ પછી તેલ નીકળવાની તકનીકનો ઉપયોગ કરીને રણ વિસ્તારમાં નીચેથી પાણી ખેંચીને ખેતી કરવાનું નક્કી કર્યું.
આ સફળ નીતિના કારણે સાઉદી અરેબિયા ઘઉંના ઉત્પાદનમાં આત્મ નિર્ભર બન્યું પરંતુ 21 મી સદીમાં સાઉદી સરકારને સમજાયું કે અહીંના ભૂગર્ભ જળના ભંડાર ઝડપથી ખસી રહ્યા છે.
આજ કારણ છે કે હવે આ દેશ ઘઉંનું ઉત્પાદન ગુમાવી ચૂક્યું છે અને જળ સંચયને બચાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ હોવા છતાં નિષ્ણાતો કહે છે કે અહીંના જળ સંચય આગામી 13 વર્ષમાં સમાપ્ત થઈ જશે.