HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

100% ગેરેન્ટી વગર દવાએ ડાયાબિટીસ થઈ જશે જીવો ત્યાં સુધી ગાયબ

Team GujjuClub by Team GujjuClub
October 28, 2021
in હેલ્થ
575 6
0
100% ગેરેન્ટી વગર દવાએ ડાયાબિટીસ થઈ જશે જીવો ત્યાં સુધી ગાયબ
798
SHARES
3.6k
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત મા અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબિટીસ ની બિમારી થી પીડાય રહ્યા છે, લોકોના કહેવા પ્રમાણે દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમાં ખાંડ નું સ્તર વધવા લાગે છે. મીઠાઈ ને ડાયાબિટીસ નો સૌથી મોટું કારક માનવામાં આવે છે પરંતુ આ સત્ય નથી.

ડાયાબીટીસ ની સમસ્યા થયા પછી ખાંડ અને મીઠા નો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણકે બ્લડ માં શુગર ની માત્રા વધી જાય છે, વધારે ગળ્યા નું સેવન શરીર માટે નુકસાન દાયક તો થાય જ છે તેથી ગળ્યું ખાઓ, પરંતુ સીમિત માત્રામાં. ડાયાબિટીસ એક જ કુટુંબના ઘણા સભ્યોમાં જોવા મળે છે કારણકે તે વારસામાં આવે છે.

યુવાન વયે પણ ડાયાબિટીસ થઈ શકે છે. ઓ પ્રકારની ડાયાબિટીસ ચોકકસપણે વંશપરંપરાગત જોવા મળે છે. ત્રણ પેઢીઓ સુધી આ રોગ જોવા મળે છે. માનસિક તાણને કારણે શરીરમાં ઇન્સ્યુલિન નું ઉત્પાદન ઘટી જાય છે જેને પરિણામે લોહીમા શુગર વધવા લાગે છે. ઘણા દર્દીઓમાં ડાયાબિટીસ થવા માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે.

શરીર મા વધારા ની ચરબી. માર્કેટમાં મળતા જંકફૂડનુ વધુ પડતુ સેવન તમારા શરીરમાં ચરબી ના થર જમાવી દે છે. જે મોટાપા ની સમસ્યાની સાથે ડાયાબિટીસ ની બિમારી ને પણ નોતરુ આપે છે. માનસિક તાણને કારણે પણ ડાયાબિટીસ થવાની શકતા વધી જાય છે.

ઉંમર વધવાની સાથે શરીરમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. નાના બાળકોને પણ આ બીમારી થઇ શકે છે, પરંતુ એવું બહુ ઓછા કેસ માં થાય છે. જ્યારે 45 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં આ બીમારી જલ્દી થાય છે. તેમાં ઓછો વ્યાયામ કરવો માંસપેશીઓ ની કમી અને ઉંમર વધવાની સાથે વજન વધવું સામેલ છે.

જો તમે કલાકો ના કલાકો ઓફિસમાં બેઠા બેઠા કાર્ય કરો છો અને રોજીંદા જીવનમાં યોગ્ય કસરત નથી અનુસરતા તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. અન્ય કારણ મા અપૂરતી ઊંઘ. જે માણસ યોગ્ય ઊંઘ લઈ નથી શકતા તે ડાયાબિટીસ નો શિકાર બની શકે છે.

ક્યારેક ઊંઘ પુરી ના થાય તો તે સામાન્ય છે પરંતુ, જો આ તમારો રોજીંદો ક્રમ છે તો તમે ડાયાબીટીસ ની બિમારી ને આવકારી રહ્યા છો. જ્યારે લોકો પોતાના દૈનિક જીવન માં વ્યસ્ત રહે છે અને એ નથી દેખતા કે વ્યાયામ વગર તેમના શરીર પર શું અસર પડી રહી છે. જે લોકો બિલકુલ પણ એક્સરસાઈઝ નથી કરતા તેમનામાં આ બીમારી થવાની સંભાવના વધારે હોય છે.

ડાયાબિટીસ થી છૂટકારો મેળવવા માટે લીમડાના પાનને રોજ ચાવવાથી પણ લાભ થાય છે તમે ઇચ્છો તો તેના જ્યુસનો ઉપયોગ પણ કરી શકો છો. તે રક્ત ખાંડ ઘટાડવામાં અને રક્ત વાહિની માં અવરોધ દૂર કરવામાં મદદ કરે છે. કડવા કારેલા નો રસ ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

કારેલા માં ચરાન્ટીન નામનું તત્વ હોય છે જે લોહીમાં શર્કરા ના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. સવારે તેનો રસ ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે. હળદર શરીરમાં કોઈપણ પ્રકારના રોગ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર એન્ટિબાયોટિક્સ અને અન્ય ગુણધર્મો રોગને મટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીઝમાં જો બેથી ત્રણ ગ્રામ હળદર આમળા ના પાવડર સાથે લેવામાં આવે તો ફાયદો થાય છે. ડાયાબિટીસ થી રાહત મેળવવા માટે સ્વસ્થ આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફાસ્ટ ફૂડ ન ખાઓ કારણ કે તેમાં ખાંડની માત્રા વધારે છે. તેના બદલે, તમારા મેનૂમાં ફળો, જવ, ઘઉં, મરી, અને લસણ વગેરે ખાઓ.

ડાયાબિટીસ માટે પણ મેથી ફાયદાકારક છે. તેમાં હાજર ટ્રાય નાઇલોન અને આલ્કેલોઈડ બ્લડ સુગર નું સ્તર ઘટાડે છે. આ સિવાય તે કાર્બોહાઇડ્રેટ્સ નું પાચન અને શોષણ સુધારે છે. તેનું સેવન કરવા માટે દરરોજ એક ચમચી મેથી નો પાવડર નવશેકું પાણી સાથે ભેળવીને પીવો. ડાયાબિટીસના દર્દીઓએ કસરત કરવી જ જોઇએ. આ શરીરને સક્રિય બનાવશે અને ગ્લુકોઝને શરીરના કોષોમાં પહોંચવામાં મદદ કરશે.

ડાયાબિટીસમાં એરોબિક્સ, જિમ્નેસ્ટિક્સ, સ્વિમિંગ અને યોગ ખૂબ ફાયદાકારક છે. ઘણી વાર નિંદ્રા ના અભાવે લોકોને ડાયાબિટીસની સમસ્યા પણ રહે છે. તેથી દરરોજ 7 થી 8 કલાક પૂરતી ઊંઘ લેવી જોઈએ, તેનાથી ટેન્શનમાં પણ રાહત મળશે. અને શરીર નીરોગી બની રહે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In