HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

ભૂખ્યા પેટે એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાવાનું રાખો 100% ગેરેન્ટી કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહિ આવે

Team GujjuClub by Team GujjuClub
December 8, 2021
in હેલ્થ
557 6
0
ભૂખ્યા પેટે એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાવાનું રાખો 100% ગેરેન્ટી કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહિ આવે
774
SHARES
3.5k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણે બધા જાણીએ છીએ કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થાય છે. તેમાં પણ તેને ફણગાવીને ખાવાથી તેના વધારે લાભ મળે છે. તેને પલાળીને ખાવામાં આવે તો તેના જેટલા ફાયદા થાય છે તેના કરતા તેના બમણા ફાયદાઓ થાય છે. તેમાં પણ જો ખાસ કરીને ફણગાવેલા મગ અને ચણા ખાવામાં આવે તો તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

લીલા મગમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણ હોય છે. આ પાચન તંત્ર માટે પણ ફાયદાકારક હોય છે. લીલા મગમાં એન્ટીફંગલ તેમજ એન્ટીમાઈક્રોબાયલ ગુણ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા મગ ખુબ જ લાભકારી હોય છે કેમ કે તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે.

ફણગાવેલાં મગમાં મેગ્નેશિયમ, રિબોફ્લેવિન, વિટામિન સી, વિટામિન બી, કોપર, ફોલેટ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી6, કેલ્શિયમ, ફોસ્ફરસ, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તેથી તેનો વપરાશ આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક હોય છે.

જે લોકોને શરીરમાં નબળાઇ રહે છે તેઓએ રોજ સવારમાં ફણગાવેલા મગ ખાલી પેટ ખાવા જોઈએ. શરીરમાં પ્રોટિનની ઉણપને દૂર કરવામાં ફણગાવેલા મગ મદદરૂપ બને છે, અને તે શરીરને મજબૂત પણ બનાવે છે. મગમાં રહેલુ ઓલીયોસાચ્ચારાઈડસ નામનું તત્વ ગંભીર રોગોથી બચવાની ક્ષમતામાં વધારો કરે છે. કેન્સરના દર્દી માટે પણ મગ ખાવા ખુબ અસરકારક રહે છે.

ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. અને સ્કિન માં નિખાર આવે છે. ફણગાવેલા મગ ખાવાથી લોહી શુદ્ધ બને છે, અને શરીરનો ગંદો કચરો પણ બહાર નીકળી જાય છે. આ સાથે જ પ્રોટિન પુરતા પ્રમાણમાં મળે છે.

ફણગાવેલા મગ એ આયર્ન નો એક સારો સ્ત્રોત છે. એનિમિયાના રોગથી બચવા માટે અને આયરન ની ઉણપને દુર કરવા માટે મગનું સેવન કરવું જોઈએ. ફણગાવેલા મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી ડાયજેશનમાં વધારો થાય છે.

ફણગાવેલા મગમા પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ્સ મજબૂત બને છે. મગમાં રહેલા પોષક તત્વોને કારણે બ્લડ શુગરનું લેવલ ઘટે છે સાથે સાથે ભૂખને ઓછી કરી હોર્મોનમાં વધારો અને વજનમાં ઘટાડો કરે છે. ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે શરીરની નબળાઈને દૂર કરે છે. અને આપણા શરીરમાં એનર્જી પૂરી પાડે છે.

જો તમે મોટાપાથી પરેશાન છો તો ફણગાવેલા મગનું સેવન કરો કેમ કે તે ન તમારી કેલેરી ઓછી કરે છે પણ તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગવા દેતુ નથી. તેથી રાત્રે ખાવામાં તમે રોટલી સાથે એક કટોરી મગ ખાવ જેનાથી તમને પુષ્કળ પોષણ મળશે.

જો સવારે નાસ્તામાં ભારે ચીજોનું સેવન કરો છો, તો તેના બદલે ફણગાવેલા મગનું સેવન કરવું જોઈએ. સવારે તેનું સેવન કરવાથી તમારા શરીરને ફાઈબરની ભરપુર માત્રા મળી રહે છે, જેનાથી કબજિયાતની સમસ્યા તુરંત જ ખતમ થઇ જશે.

ફણગાવેલા મગમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વાળને લાંબા અને કાળા રાખવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ ખાવાથી વાળ ખરતા અટકે છે. આમ, અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. આ ઉપરાંત મગમાં રહેલા ફોલેટને લીધે મહિલાઓને પ્રસૂતિ દરમિયાન પણ રાહત મળે છે.

ફણગાવેલા મગ ની સાથે સાથે મગનું પાણી પણ તેટલૂ જ ઉપયોગી છે મગનું પાણી પીવાથી સ્કીન ને લગતી ઘણી બીમારી માં મદદરૂપ થાય છે. ફણગાવેલા મગ ખાવાથી કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે કારણકે મગમાં રહેલો એમીનો ઍસિડ ભરપૂર માત્રમાં તેમની સામે લડવામાં મદદ કરે છે.

જે લોકોને શરીર ભારે હોવાનો અનુભવ થતો હોય છે અને આળસ આવતી હોય તેમણે પણ નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરવું જોઇએ. કારણકે ફણગાવેલા મગ મેટાબોલિકરેટ વધારવાનું કામ કરે છે તેનાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળતી રહે છે.

શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને બીમારીઓ સામે લડવા માટે નિયમિત રીતે ફણગાવેલા મગનું સેવન કરવું જોઈએ. તે શરીરને શક્તિ આપે છે. તેમાં રહેલા એન્ટીમાઈક્રોબીયલ અને એન્ટીઇન્ફ્લામેટ્રિ ગુણ શરીરની ઈમ્યુનીટી પાવરને વધારવામાં મદદ કરે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In