HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જાણવા જેવું

ઘરમાં કીડીઓનું હોવું આપે છે આ શુભ સંકેત, એક વાર જાણી લેશો તો ક્યારેય નહીં કરો તેને હટાવવાની ભૂલ

Team GujjuClub by Team GujjuClub
November 9, 2019
in જાણવા જેવું
397 4
0
551
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

સામાન્ય રીતે આપણા ઘરમાં જ્યારે કીડીઓ નીકળે છે ત્યારે આપણે તેની પર વધુ ના વિચારતાં તેને ઘરની બહાર કાળી નાખીએ છીએ.આપણે દર વખતે કીડીઓ ને બોવ નજર માં લેતાં નથી.ઘણી વાર તો આપણે તેને મારી પણ નાખીએ છીએ.આમ એક જોતા એ સાબિત થઈ જાય છે કે આપણે કીડીઓ ને જરા પણ નજર માં લીધો નથી.વધુ મહત્વ પણ આપતા નથી.તેને આપણે ફક્ત જીવજંતુ જ સમજીએ છીએ.પણ આવું નથી.કીડીઓ કોઈને કોઈ સંકેત હંમેશાં આપતી રહે છે.તોઆવો જાણી લઈએ જુદી જુદી કડીઓ કેવાં પ્રકાર ના સંકેત આપે છે.

(૧) કાળી કીડીઓ.

જો તમારા ઘરમાં અચાનક ક્યાંક કાળી કડીઓ જોવા મળે તો તે તમારાં માટે શુભ માનવામાં આવશે.કાળી કીડીઓ હોય તો તે શુભ સંકેત આપે છે.કાળી કીડીઓ ને લોટ નાખવાનો રીવાજ છે.જો તમે કળીઓ ને જોઈ ને તેને મારવાની ભૂલ કરી રહ્યાં છો તો એ તમારે ના કરવી જોઈએ કાળી કડી ને ક્યારેય મારવી ના જોઈએ.તમારે જો કાળી કીડીઓ તરફથી વધું સારાં સંકેત મેળવવા માંગો છો તો તમારે તેને લોટ ખવરાવો જોઈએ.વાત કરીએ હવે લાલ કીડીઓ ની.

(૨) લાલ કીડીઓ.

અચાનક તમને તમારા ઘરમાં લાલ કીડીઓ જોવા મળે તો તેની પાછળ નું કારણ પણ વાસ્તુદોષનું જ હોઈ છે.અને આ મુજબ જો તમારાં ઘરમાં લાલ કીડીઓ હોય તો તે અશુભ સંકેત આપે છે.વર્ષ થી એવી માન્યતા ચાલી આવી છે અને પૌરાણિક કથાઓ માં પણ તેનો ઉલ્લેખ થયો છે.પ્રાચીન કાળ થી જ લાલ કીડીઓ ને લોટ સાથે સાથે ખાંડ નાખી ને ખવડાવવા થી વ્યક્તિ દરેક પ્રકાર ના બંધન ની મુક્ત થઇ જાય છે.આમ તો લાલા કીડીઓ અશુભ છે પંરતુ જો તમે આ ઉપાય કરશો તો તે તમારા માટે સારી સાબિત થઈ શકે છે.

કીડીઓ ને ભોજન આપવાથી કીડીઓ તે વ્યક્તિ ને દુવા આપે છે.તેવું શાસ્ત્રો માં ઉલ્લેખ કરેલુ છે.એવું પણ કહેવાય કે કીડીઓ ની દુવાઓ નો અસર તમને દરેક મુશ્કેલીઓ થી બચાવે છે.જેઓ કીડીઓ ને ભોજન આપે છે એમને મ્રત્યુ પછી સ્વર્ગ મળે છે આવું લોકો કહે છે.ઘણી પૌરાણિક કથાઓ માં આવાત નો ઉલ્લેખ થઈ ચૂક્યો છે.હવે તમને એક પ્રશ્ન થતો હશે કે બન્ને કીડીઓ ના નિકડવાથી એક જોતાં તો ફાયદાજ થાય છે. તો તમારો આ પ્રશ્ન દૂર કરવા માટે તમને જણાવી દઈએ કે બંને કીડીઓ વચ્ચે શુ તફાવત છે.

લાલ કીડીઓ અને કાળી કીડીઓ વચ્ચેનાં તફાવતમાં લાલ કીડીઓ અંગે એવું કહેવાય છે કે જેના ઘર માં લાલ કીડીઓ હોય તે અશુભ સંકેત છે.તેનો સંકેત એવો છે કે તેના થી ઘર માં કંકાસ વધે છે સાથેજ કર્જ પણ વધે છે.અને ઘણી વખતે આ કારણેજ લોકો દિમાગ પર કન્ટ્રોલ નથી કરી શકતા અને કીડીઓ ને મારી નાખે છે પરંતુ આવું કરવાથી એમને કીડીઓ ને મારવાનું પાપ તો લાગે છે જોડે તેમનાં દુઃખ પણ વધે છે. અને તેનો મતલબ એવો છે કે એક સમસ્યા માંથી નિકળા તો બીજી સમસ્યા સામેજ ઉભી હોય છે.જો તમે પણ ભુલથી આ ભૂલ કરતાં હોય તો હવે આ કામ કરવાનું ટાળી લેજો નહીં તો તમે પણ દુઃખ ના ડુંગર નીછે આવી શકો છો.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In