HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

100% ગેરેન્ટી હ્રદયની ગમેતેવી બ્લૉકેજ નળી ખોલવાનો જોરદાર દેશી ઈલાજ છે, આ પોસ્ટ માત્ર 2 વ્યક્તિને શેર કરો જેથી કોઈની જીંદગી બચી શકે

Team GujjuClub by Team GujjuClub
November 26, 2021
in હેલ્થ
881 9
0
100% ગેરેન્ટી હ્રદયની ગમેતેવી બ્લૉકેજ નળી ખોલવાનો જોરદાર દેશી ઈલાજ છે, આ પોસ્ટ માત્ર 2 વ્યક્તિને શેર કરો જેથી કોઈની જીંદગી બચી શકે
1.2k
SHARES
5.6k
VIEWS
Share on FacebookShare on Twitter

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે કોઇને  કોઈ પણ બીમારીથી તે પરેશાન હોય જ છે. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી છે. યુવાનોની જીવનશૈલીને કારણે હૃદય સંબંધી સમસ્યાઓમાં ઘણો વધારો થઈ ગયો છે. આખા શરીરમાં લોહીનો પ્રવાહ અવિરત વહેતો રહે એ માટે હૃદયની નળીઓ સ્વસ્થ હોવી ખૂબ જ જરૂરી છે.આ નળી સ્વસ્થ્ય રહે તેના ઉપાયો જાણીએ.

પગના અંગૂઠાથી માથા સુધી લોહીનો સ્મૂધ પ્રવાહ ફરતો રહે તે માટે હૃદયની નળીઓ બરાબર કામ કરતી હોવી જોઈએ. જો આ નળીની અંદર કોઈ પ્રકારનો બગાડ કે અવરોધ ઊભો થયો તો તેને કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યા થઈ શકે છે. આ કારણે હૃદયરોગની સમસ્યા વધી જાય છે, તેની અસર શરીરના બીજા અવયવો પર પણ પડી શકે છે.

બ્લોકકેજ નળી ખોલવા માટે ૧ ગ્રામ તજ, 10ગ્રામ કાળામરી, તમાલપત્ર, મગજતરી, સાકર(આખી), અખરોટ, અળસી કુલ બધુ મળીને 61 ગ્રામ આ બધી વસ્તુ રસોડામાંથી જ મળી જશે. આ બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી, 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. આમ  કરવાથી પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નળી ખુલી જશે.

બ્લોક થયેલી નળી માટે અશ્મરી ભેદી ક્વાથ તથા અશ્મરીહર ક્વાથ સરખા ભાગે મેળવી તેમાંથી ચાર ચમચી જેટલું પ્રવાહી એટલું જ પાણી મેળવીને પીવાથી લાભ થશે. અશ્મરી કંડન રસની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. આદું આ એક લાભકારક ઔષધી છે, જેના સેવનથી હૃદયને ઓઈલ જેવું કામ મળે છે.ધમનીમાં લોહીના પ્રવાહને વધારે છે.

લોહીનો પ્રવાહ વધારે થવાથી શરીરની નળીઓ સ્વસ્થ રહે છે. પીળાં ફૂલવાળું એક ચીની કે જાપાની ઝાડ આ એક પ્રકારનું ચાઇનીઝ ફળ છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારે છે. ઓરેગાનો આ અજવાઇનના પાંદડા હોય છે જેને પ્રાકૃતિક જડીબુટ્ટી સાથે મિક્ષ કરીને સેવન કરવાનું હોય છે.તેનાથી શરીરની નળીઓ સ્વસ્થ રહે છે.

સવારમાં ગરમ પાણી પીવાથી  ત્રણ દિવસમાં જ તેનો લાભ મળે છે. સવારનું પાણી માથાના દુખાવાની પરેશાનીથી છૂટકારો આપે છે. સાથે સાથે કબજિયાતમાં પણ ખૂબ જ રાહત થાય છે. તમારે બિનજરૂરી દવાઓ લઈને કબજીયાતને નાશ કરવાની કોઈ જ ચિંતા રહેશે નહીં.હૂંફાળું પાણી પીવાથી  10 દિવસમાં પાચન સંબંધી તમામ પરેશાનીઓ સારી થઈ જાય છે.તે સિવાય નાક કાન ગળા સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ રાહત થાય છે. આ ફાયદો મેળવવા તમારે નિયમિત પાણી પીવાનું રહેશે.

પાણી પીવાના 15 દિવસમાં તમે પીડા દાયક રોગમાંથી પણ છુટકારો મળી જશે. સાથે સાથે કફ સંબંધી શરદી ખાંસી ઉધરસ વગેરે રોગને કાયમ માટે દૂર કરી દેશે.ગરમ પાણીના ત્રીસ દિવસના સેવન બાદ શરીરના રક્તચાપને પૂર્ણ રીતે સ્વસ્થ બનાવી દે છે અને ઘૂંટણ ના દર્દ માં પણ રાહત મળે છે.

ચાર મહિના જેટલુ સેવન કર્યા બાદ શરીરના કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં લાવી દે છે. સાથે-સાથે અસ્થમા અને શ્વાસના રોગીઓને પણ ગરમ પાણી ખૂબ રાહત અપાવે છે.ગરમ પાણીના સેવનના છ મહિના જેટલા સમય બાદ હૃદયની નળીઓના બ્લોકેજ પણ ખુલી જાય છે. નળી બ્લોક ના હોય તો બ્લોક થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

લસણ ખાવાથી શરીરમાં રહેલ રક્તવાહિકાઓની પહોળાઇ ફેલાવામાં સક્ષમ થાય છે. ધમનિઓનુ બ્લોકેજ ખોલવા માટે લસણનું સેવન ખૂબ જરૂરી છે. આ સમસ્યા ખતમ કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમાં નાખીને પીવી. હળદરમાં ઘણા બધા ઔષધિ ગુણ મળી આવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હળદર એક ઔષધિની જેમ કામ કરે છે.

હળદરમાં કરક્યૂમિન એંટિ-ઈંફ્લેમેટરી ગુણ હોઈ છે જે લોહીને જામવાથી રોકે છે. તેના સેવનથી બ્લોક ધમનિઓ સરળતાથી ખુલ્લી જાય છે.તેના માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં ૧ ચમચી હળદર પાઉડર અને થોડુ મધ મેળવીને પીવું.આમ કરવાથી શરીરની બધી નસ ખુલી જશે. જેનાથી  ઘણો આરામ મળે છે.તેમજ હાર્ટ એટેક કે લકવા જેવી બિમારીઓથી રાહત મળી શકે છે. તેમજ ઘણો ફાયદો થઇ શકે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In