HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

માત્ર આ દેશી ઈલાજથી હઠીલા ડાઘ, ધાધર અને ચામડીના દરેક રોગ 100% જડમૂળથી થઈ જશે ગાયબ

Team GujjuClub by Team GujjuClub
December 25, 2021
in હેલ્થ
453 4
0
માત્ર આ દેશી ઈલાજથી હઠીલા ડાઘ, ધાધર અને ચામડીના દરેક રોગ 100% જડમૂળથી થઈ જશે ગાયબ
629
SHARES
2.9k
VIEWS
Share on FacebookShare on Twitter

ખંજવાળ ને દૂર કરવા માટે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે. અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે. તે ધાધર ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અજમા ને વાટી અને ગરમ પાણીની અંદર પેસ્ટ બનાવી લો. તે ત્યારબાદ આ પેસ્ટને ધાધર ની જગ્યાએ લગાવો.

આંબળા નો ઉપયોગ વાળ માટે કરતાં હોઈએ છીએ પણ તેને ખાવાથી જ્યાં ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે. તેમાં ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળનું નામ નિશાન મટી જશે. સરસિયાના તેલમાં ચૂનો અને પાણી ભેળવીને થોડો ભીનો કરી લો. જેનાથી ખંજવાળ દુર થઇ જાય છે.

ઘણી વખત દહી આ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તો જાંઘોની વચ્ચે ખંજવાળ હોય તો ખાટું દહીં લગાવી લો. દહીંમાં પણ ખંજવાળ દુર કરવાના ગુણ મળી આવે છે. કેળા માં મળી આવતા અમુક ગુનોના કારણે તે આ બીમારીઓ માં પણ અસરકારક છે. લીંબુને કેળાના રસમાં ભેળવીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો તેનાથી પણ ખંજવાળમાં સારું થઇ જાય છે.

નાળિયેર ના તેલ નો ઉપયોગ વાળ માટે કરીએ છીએ, તેજ તેલ ને લીંબુના રસ સાથે ભેળવીને હળવા હાથે માલીશ કરવાથી ખંજવાળમાં સારું થઇ જાય છે. આંબળા ખાવાથી જ્યાં ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે. તેમાં ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળનું નામ નિશાન મટી જશે.

જ્યારે કોઈ પણ વ્યક્તિને ધાધર થાય છે, ત્યારે તે જગ્યાએ તે વ્યક્તિને ખૂબ ખંજવાળ આવતી હોય છે, અને મોટેભાગે લોકો તે જગ્યાએ ખંજવાળતા રહે છે. જેથી કરીને ધાધરની તે જગ્યાએ બળતરા થવા માંડે છે. મોટાભાગના લોકોને તેના જનનાંગો ની આસપાસ આ પ્રકારની સમસ્યા થતી જોવા મળે છે. આ સિવાય ધાધર શરીરના કોઈ પણ ભાગમાં પણ થઈ શકે છે.

સૌથી પહેલા આ નુસખો તૈયાર કરવાં માટે તમારે ૨ ચમચી નારીયેળનું તેલ લેવું,ત્યારબાદ આ તેલમાં કપૂરની ટીકડીઓને ફોડીને નાખવી અને આ બન્નેને સારી રીતે મિક્સ કરી લેવું. હવે આ કપૂર સાથે મિક્ષ કરેલા તેલને એક લીંબુના ટુકડાથી ખંજવાળ વાળી જગ્યા ઉપર તમારે લગાવવાનું છે. લીંબુનો ઉપયોગ એટલા માટે કરવાનો છે, કારણ કે એનાથી ઇન્ફેકશનનો ભય ન રહે.

તેમ છતાં પણ જો લીંબુ લગાવવાથી બળતરા થાય તો પછી તેને માત્ર હાથથી પણ આ પેસ્ટને ત્વચા ઉપર લગાવી શકો છો. આ નુસખાને નિયમિત ૨ દિવસ લગાવ્યા પછી ધાધર અને ખંજવાળ માંથી સંપૂર્ણ રીતે રાહત મળી જશે અને બીજા ચામડીના રોગ માટે પણ આ ઉપાય કારગર સાબિત થાય છે. જ્યારે લીંબુનો રસ સૂકાઈ જાય ત્યારબાદ તેને સાદા પાણીથી સાફ કરી લો. આમ કરવાથી ધાધરની સમસ્યામાં રાહત મળે છે.

લીમડા ના પાન ખુબ ઘણી બધી જગ્યા પર વપરાય છે, 8 થી 10 લીમડાના પાન લઇ અને તેને પીસી અને દહીની અંદર ભેળવી લો. તે ત્યારબાદ જે જગ્યાએ ખરજવું થયું હોય અથવા તો ખંજવાળ આવતી હોય તે જગ્યાએ તેને લગાવવાથી રાહત મળે છે.

દાડમ ના પાન માં પણ ત્વચા ને સુરક્ષિત કરવા ના ઘણા ગુણ હોઈ છે, દાડમના પાનને પીસી લઈ ધાધર ની જગ્યાએ લગાવવાથી દાદર જડમૂળમાંથી નાશ પામે છે. તે જો ધાધર અથવા તો ખરજવાની સમસ્યા થઈ હોય, તો મીઠી અને ચટપટી વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ.અને ધાધર ના લીધે જે ખંજવાળ આવે છે,તેમાં પણ રાહત મળે છે.

સરસવ નું તેલ, 250 ગ્રામ સરસવનું તેલ લઈ, તેને એક કડાઈ ની અંદર ગરમ કરવા માટે મૂકી દો,તે બાદ જ્યારે તે ઉકાળવા લાગે ત્યાર બાદ તેની અંદર 50 ગ્રામ જેટલા લીમડાના કુણા પાન ઉમેરી દો. તે પછી આ તેલને ગાળી લઈ અને એક બોટલમાં ભરી લો, અને જે જગ્યાએ ધાધર અથવા તો ખરજવાની સમસ્યા દિવસમાં ચારથી પાંચ વખત તેને લગાવી લો, આ તેલનો ઉપયોગ એક્ઝિમા ની સમસ્યાને દૂર કરવા માટે પણ કરી શકો છો. અને ખંજવાળ માં મદદ મળે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In