HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જાણવા જેવું

ચોમાસામાં નખ અને નયા પાકવા અને તેમાં થતી ફૂગ અને અસહ્ય દુખાવા માંથી 100% કાયમી છુટકારો તે પણ માત્ર 24 કલાકમાં

Team GujjuClub by Team GujjuClub
July 8, 2022
in જાણવા જેવું, હેલ્થ
435 4
0
ચોમાસામાં નખ અને નયા પાકવા અને તેમાં થતી ફૂગ અને અસહ્ય દુખાવા માંથી 100% કાયમી છુટકારો તે પણ માત્ર 24 કલાકમાં
604
SHARES
2.7k
VIEWS
Share on FacebookShare on Twitter

ગંદકી કે પ્રદૂષણ ના કારણે અથવા તો ફીટ મોજા પહેરવા, વધારે સમય સુધી પરસેવો થવો વગેરે જેવા કારણોથી નગમાં ઇન્ફેકશન લાગી શકે છે, અને નખ ખરાબ થવાના શરૂ થઈ જાય છે. હાથ પગના નખ પર ફૂગ સાવ સામાન્ય છે. પરંતુ ફૂગ વાળ નખ જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે. જો તેનો ઇલાજ કરવામાં ન આવે તો નખ બીજા નખ ઉપર ઇન્ફેક્શન લાગી શકે છે. અને ધીમે ધીમે વધી જાય છે, ક્યારેક તો એની પરિસ્થિતિ પણ આવી જાય છે કે નખ ને કાળો પડે છે.

વૃદ્ધ લોકોમાં નખ માં ફૂગ થવાનું ઇન્ફેક્શન વધારે જોવા મળે છે. સામાન્ય રીતે અંગૂઠાની નીચે સફેદ કે કાળા કે પીળા કલરના ફુલ્લી થઈ જાય છે.  પછી ધીમે ધીમે બીજા નખને પણ અસર કરે છે. તેના કારણે ઘણી પીડા અનુભવવી પડે છે. જો ધ્યાન ન આપવામાં આવે તો ધીમે ધીમે નખને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. અને પછી સારવાર કરવી પડે છે.

જો ઇન્ફેક્શનની રાહત મેળવવા માંગો છો તો એલોવેરા પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. એલોવેરામાં ફૂગ ને દુર કરવાનો અને એન્ટી-ફંગલ ગુણધર્મ હોય છે. એલોવેરા ત્વચા રોગ માટે લડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. એલોવેરા જેલને પંદરથી વીસ મિનિટ માટે નખ પર લગાવો. અને પછી શુદ્ધ પાણીથી ધોઈ લો. થોડાક જ સમયમાં તમને રાહત મળશે.

જે નખને ફૂગ થયું હોય તેને પહેલા બરાબર સાફ કરો. નારિયેળ તેલમાં અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. દિવસમાં ત્રણ વખત નાળિયેર તેલ લગાવવાથી ફૂગની સમસ્યામાં તરત જ રાહત થશે. નાળિયેર તેલ ફૂગ વિરોધી હોય છે, એટલે તેનાથી રાહત મળે છે.

નખ ની ફૂગને દૂર કરવા માટે આમળાના બે થી ત્રણ તેલના ટીપા લો. તેને પંદરથી વીસ મિનિટ માટે લગાવેલું રાખો. ત્યારબાદ તેને ટિશ્યૂ પેપરથી અથવા પાણીથી સાફ કરી લો. આવું બે દિવસ કરવાથી તરત જ ફાયદો થઈ જશે.

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તેઓને ઘણી વાર નખમાં ચેપની ફરિયાદ થાય છે. જો પગમાં ફીટ મોજા અથવા તો બુટ પહેરવામાં આવે કરવામાં આવે તો ફૂગ થવાનું કારણ થઈ શકે છે.

ફૂગને દૂર કરવા માટે લીંબુનો રસ ખૂબ જ ઉપયોગી છે. લીંબુ એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. જે ફૂગ વધવાથી રોકે છે, લીંબુના રસને નખ પર બેથી ત્રણ વખત લગાવો. સૂકાઈ જાય પછી સાદા પાણીથી સાફ કરી લો. આવું કરવાથી થોડાક જ દિવસમાં ફૂગની ઇન્ફેક્શનમાં રાહત મળે છે.

નખની ફુગથી બચવા માટે લવંડર તેલ નો ઉપયોગ પણ કરી શકાય. રૂની મદદથી અસરગ્રસ્ત વિસ્તારમાં લવંડર ના તેલના થોડા ટીપા લગાવી પંદર મિનિટ માટે છોડી દો. પછી તેને સાદા પાણીથી સાફ કરવાથી ફૂગ માં ઇન્ફેકશન દૂર થઈ જશે.

લસણ નખની ફૂગને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. લસણમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. લસણની કળીને ખાંડીને તેમાં સફેદ વિનેગર મિક્સ કરો. નખને તેમાં ૧૦ થી ૨૦ મિનિટ સુધી ડુબાડી રાખવા આ ઉપાય કરવાથી નખની  બધી સમસ્યા માં રાહત થઈ જશે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In