HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

ઉનાળામાં ઢગલે મળતી આ એક વસ્તુનું કરી લ્યો સેવન, આખું વર્ષ દવાખાનાના લાખો રૂપિયા બચી જશે, ગોઠણના દુખાવામાં તો છે ૧૦૦% દવા કરતાં વધુ ગુણકારી

Team GujjuClub by Team GujjuClub
April 6, 2022
in હેલ્થ
445 5
0
ઉનાળામાં ઢગલે મળતી આ એક વસ્તુનું  કરી લ્યો સેવન, આખું વર્ષ દવાખાનાના લાખો રૂપિયા બચી જશે, ગોઠણના દુખાવામાં તો છે ૧૦૦% દવા કરતાં વધુ ગુણકારી
618
SHARES
2.8k
VIEWS
Share on FacebookShare on Twitter

અત્યારના ચાલી રહેલા સમયગાળામાં લોકોની જીવનશૈલી બદલાતી જાય છે અને લોકો વધુને વધુ જંકફૂડ ખાતા થઈ ગયા છે.  જેથી શરીરમાં અનેક પ્રકારના રોગ થવા લાગ્યા છે. આવા રોગોથી બચવા દરેક ઋતુમાં મળતી સિજનલ વસ્તુનું સેવન વધારવું જોઈએ. આજે અમે એક તેવી જ વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

ઉનાળામાં સરગવાની શીંગ બજારમાં ઢગલે મળતી હોય છે, આ શીંગનું ઉનાળામાં સેવન કરવાથી કોઈ પણ જાતના રોગ થતાં નથી અને લાખો રૂપિયા ખર્ચ્યા છી પણ જે ફાયદા ના થાય તે બધા જ ફાયદા થાય છે.

સરગવાનાં ફૂલ ઉપરથી એની ત્રણ જાત જણાય છે. તેમાં સફેદ, પીળો તથા રાતો. એનું ફૂલ મોટે ભાગે નાનું, ધોળું અને પીળાશ પડતું હોય છે. ફૂલ આખું થયા પછી પાતળી સીંગો નીકળે છે. તેની સીંગમાં ત્રણ બાજુવાળાં બીજ હોય છે. આપણે ત્યાં લોકો એ સીંગ, પાન તથાં ફૂલનો ખાવામાં ઉપયોગ કરે છે. એનાં પાનની વાસ તેજ હોય છે. એની સીંગો લાંબી, લીલા રંગની હોય છે. એમાં મીઠી જાતની સીંગ ખાવામાં વપરાય છે. સરગવો ઓછા પાણીએ ઊગી નીકળે છે.

સરગવામાં પુષ્કળ કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કાર્બોનેટ વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો છે, આથી જે તે રોગ ની દવાઓની સાથે સાથે સરગવાની શીંગ નું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે.

બધાં ઔષધોમાં સરગવો સૌથી સારો ગુણ ધરાવે છે. તેનાથી મોઢાના રોગ મટે છે. સરગવાનાં પાનનો રસ મધ નાખી તેનું અંજન કરવાથી નેત્રરોગ મટે છે. એનાથી દૃષ્ટિ તેજ થાય છે. એ શરીરને હલકું કરે છે. સોજો ઊતારે છે. ખાવાની રુચિ પણ વધારે છે. એ પિત્તનો વધારો કરે છે. એની છાલનો ઉકાળો યકૃતોદર તથા પ્લીહોદરમાં  પીવો ઉત્તમ છે. તેનાં મૂળની છાલ સાથે લૂણીની ભાજીનાં પાન, પીપર, કાળા મરી, સિંધવ મેળવી કવાથ બનાવી આપવાથી યકૃતોદરમાં મદદ કરે છે. તેનાં મૂળની છાલનો કવાથ ચિત્રમૂળ, સિંધાલૂણ તથા પીપર નાખી આપવાથી જલંદર તથા પેટના રોગનો નાશ થાય છે.

સરગવાના મૂળનાં સેવનથી દમ, પથરી અને કમળા જેવી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે. સરગવાની છાલ ના ઉપયોગ થી વા ની સમસ્યા અને યકૃતના રોગોમાં ફાયદો મળી શકે છે. સરગવાની શીંગનો ઉપયોગ કરવાથી પેટને લગતા દરેક રોગો, આંખના રોગો, વા તથા પિત્ત માં હાશકારો મેળવી શકો છો.

સરગવાની તાજી જડનો રસ ગાયના દૂધ સાથે મેળવી પીવાથી પેશાબ બંધાઈ ગયો હોય તે છૂટે છે. મૂત્રાશયની પથરી પણ મટે છે. ખાનપાનમાં રુચિ વધે છે. એની છાલનો કાઢો પીવાથી પથરી થતી નથી. એનાં મૂળનો કાઢો પીવાથી હેડકી થતી અટકે છે. સરગવાનાં મૂળિયાંનો રસ ખોરાક લીધા વિના લેવાથી દમની વ્યાધિમાં ઘણી રાહત થાય છે. એનાં મૂળની પોટલી બનાવી  સંધિવા તથા પક્ષાઘાત વગેરે રોગ પર મૂકવાથી પણ ઘણી રાહત થાય છે. સરગવાની છાલનો રસ એકાદ ચમચો લઈ તેમાં ગાયનું ઘી નાખીને ત્રણેક દિવસ સુધી પીવડાવવાથી નાનાં બાળકોના પેટમાં ભાર રહી ગયો હોય તે મટાડે છે.

મોટાપો એટલે કે વજન ઘટાડવામાં સરગવાનું સૂપ લાભદાયી રહે છે. શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે, અને આથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે. હાઈ-બ્લડ પ્રેશરમાં સવાર સાંજ એક નાની વાટકી સરગવાનો રસ પીવાથી ફાયદો થઈ શકે છે. શુક્રાણુની સંખ્યા વધારવા માટે તથા મહિલાઓ માં માસિક ધર્મ ની તકલીફ દૂર કરવામાં સરગવો ઉપયોગી નીવડે છે.

સરગવો, સિંધવ, વજ, સુંઠ, પીપર, મરી, હરડે, એ દરેક ચીજો ૧૦ -૧૦ ગ્રામ લઈ બકરીના દૂધમાં તથા ઘીમાં રીતસર ધૃત સિદ્ધ કરવું. આ ધી પાંચ પાંચ ગ્રામ જેટલું આપવાથી સ્મૃતિને વધુ સતેજ બનાવે છે. એનાથી ખાધેલું બરાબર પચી. જાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.

લોહીની ઉણપ દૂર કરવા સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિન ની માત્રા વધે છે, અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા સરગવા ની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો શરીરની ઇમ્યુનિટી વધારે છે. જેથી કરીને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

હાડકાનો દુઃખાવો તથા કળતરમાં સરગવાનો ગુંદર ચોપડવાથી ઘણી રાહત થાય છે. સરગવાનાં બીજ, સરસવ અને કુષ્ઠ સમભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણ દર્દીને સૂંઘાડતા દર્દીને હોશ આવી જાય છે. મૂર્છા દૂર થાય છે. પેટની સમસ્યામાં સરગવાના પાન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

દાંતના દુ:ખાવામાં પણ સરગવાનો ગુંદર તેલમાં મેળવી ગરમ કરી કાનમાં નાખવામાં આવતાં દાંતના દુઃખાવામાં રાહત મળે છે. એને માથામાં લગાવતા માથાનો દુઃખાવો પણ હળવો થાય છે. મરી સાથે એનાં બીજનો ભૂકો સુંઘતા શરદી મટે છે. તે કેન્સરથી બચાવવામાં સહાયક છે કેમ કે તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામિન હોય છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

આ રીતે સ્વાદિષ્ટ મસાલેદાર વધારેલી ખીચડી બનાવશો તો રહી જશો આંગળા ચાટતા, આજે જ ઘરે બનાવો આ કાઠિયાવાડી ખીચડી
જાણવા જેવું

આ રીતે સ્વાદિષ્ટ મસાલેદાર વધારેલી ખીચડી બનાવશો તો રહી જશો આંગળા ચાટતા, આજે જ ઘરે બનાવો આ કાઠિયાવાડી ખીચડી

11 hours ago
ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ
હેલ્થ

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ

3 months ago
જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક
હેલ્થ

જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક

3 months ago
ઉનાળામાં ઢગલે મળતી આ એક વસ્તુનું  કરી લ્યો સેવન, આખું વર્ષ દવાખાનાના લાખો રૂપિયા બચી જશે, ગોઠણના દુખાવામાં તો છે ૧૦૦% દવા કરતાં વધુ ગુણકારી
હેલ્થ

ઉનાળામાં ઢગલે મળતી આ એક વસ્તુનું કરી લ્યો સેવન, આખું વર્ષ દવાખાનાના લાખો રૂપિયા બચી જશે, ગોઠણના દુખાવામાં તો છે ૧૦૦% દવા કરતાં વધુ ગુણકારી

3 months ago
ઘરમાં આ દિશામાં ના રાખો ઘડિયાર, વાસ્તુ શાસ્ત્ર મુજબ વિરુદ્ધ દિશામાં ઘડિયાર લગાવવાથી મળે છે ઘાતક પરિણામ, એકવાર જરૂર જાણવા જેવી માહિતી
ધાર્મિક

ઘરમાં આ દિશામાં ના રાખો ઘડિયાર, વાસ્તુ શાસ્ત્ર મુજબ વિરુદ્ધ દિશામાં ઘડિયાર લગાવવાથી મળે છે ઘાતક પરિણામ, એકવાર જરૂર જાણવા જેવી માહિતી

3 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

આ રીતે સ્વાદિષ્ટ મસાલેદાર વધારેલી ખીચડી બનાવશો તો રહી જશો આંગળા ચાટતા, આજે જ ઘરે બનાવો આ કાઠિયાવાડી ખીચડી

આ રીતે સ્વાદિષ્ટ મસાલેદાર વધારેલી ખીચડી બનાવશો તો રહી જશો આંગળા ચાટતા, આજે જ ઘરે બનાવો આ કાઠિયાવાડી ખીચડી

July 1, 2022
ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ

April 7, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In