હિન્દુ ધર્મમાં નાળિયેર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યારે કોઈ શુભ કાર્ય અથવા પૂજા કરવામાં આવે છે ત્યારે નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે મંદિરોમાં નાળિયેર ફોટવાની અને અર્પિત કરવાની પરંપરા છે.
હિન્દુ ધર્મમાં પેડ અને પૌધોના ગુણ અને ધમૅ ને સારી રિતે પહેચાનીને એના મહત્વને સમજીને તેને ધર્મથી જોડ્યુ છે. આ બધા પેડ પૌધા માંથી નાળિયેરનું પેડ એક છે નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. તેના મહત્વની સાથે, તેમાં ઔષધીય ગુણધર્મો પણ છે તે ઉર્જાનો સારો સ્રોત માનવામાં આવે છે નાળિયેરનો ઉપયોગ ખોરાક માટે પણ થાય છે નાળિયેરની ચટણી અને શાકભાજી પણ બનાવવામાં આવે છે તેમાં પ્રોટીન અને ખનિજો ઉપરાંત તમામ પોષક તત્વો હોય છે.
સ્વાસ્થ્યના દૃષ્ટિકોણની સાથે નાળિયેર આપણા જીવનના વેદનાને દૂર કરવામાં ખૂબ મદદરૂપ છે, હિન્દુ ધર્મમાં નારિયેળની આવી ઘણી પદ્ધતિઓ છે, જેના ઉપયોગથી આપણે આપણા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકીએ છીએ.
આજે અમે તમને આ લેખ દ્વારા કેટલાક આશ્ચર્યજનક નાળિયેરના ટુચકા જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે આ યુક્તિઓ અપનાવશો તો તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારું જીવન ખુશ થશે.ચાલો જાણીએ નાળિયેરના ચમત્કારી ટુચકા વિશે.
ધંધામાં લાભ પ્રાપ્ત કરવા માટે
જો કોઈ વ્યક્તિને તેના ધંધામાં સતત નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.તો આ માટે ગુરુવારના દિવસે એક નાળિયેર લો અને આ નાળિયેરને સવા મિટર પીડા કપડાં માં લપેટીને એક જોટો જનોઈ સવા પાવ મીઠાઈની સાથે આસપાસના કોઈ પણ વિષ્ણુ મંદિરમા તમારા સંકલ્પ સાથે અર્પિત કરી દો, આ ઉપાયથી તમને વ્યવસાયમાં ફાયદો થશે.
દેવાથી છૂટકારો મેળવવા માટે
જો કોઈ પણ વ્યક્તિ પર વધારે દેવું થઈ ગયુ હોય અને દેવાથી મુક્તિ મેળવવા માંગે છે, તો આ માટે એક નાળિયેર પર ચમેલીના તેલમા સિંદૂર મેળવી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને લાડુ અથવા ગોળ ચના સાથે હનુમાનજીના મંદિરમાં જઇને તેમના ચરણમાં આ નાળિયેર અર્પણ કરીને તમારા દેવાથી છૂટકારો મેળવવા માટે, રુણમૌચક મંગળ સ્રોત નો પાઠ કરો.
તમને તેનાથી તાત્કાલિક લાભ મળશે.તમે શનિવારે સવારે નિયમિત કાર્ય અને સ્નાન કર્યા પછી તમારી લંબાઈ અનુસાર કાળો દોરો લો અને તેને એક નાળિયેર પર લપેટીને તેની પૂજા કરો, પછી તે નાળિયેર ને નદીમા પધરાવી દો ભગવાન સાથે તમારા દેવામાંથી છુટકારા માટે પ્રાર્થના કરો. તમે દેવાથી છૂટકારો મેળવશો.
પૈસા સંગ્રહવા
જો તમારી પાસે પૈસા આવે છે, પરંતુ તમારી પાસે રહેતા નથી. તમે પૈસાની બચત કરી શકતા નથી, જેના કારણે તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો આ માટે, શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીના મંદિરમાં એક ચોટલીવાળું નાળિયેર, ગુલાબ કમળનો હાર,સવા મિટર ગુલાબી સફેદ કાપડ, અને સવા પાવ ચમેલી દહીં, એક જોટો જનોઈ સાથે માતા લક્ષ્મીજીને અર્પણ કરો, ત્યારબાદ માતા લક્ષ્મીજીની કપૂર અને દેશી ઘી થી આરતી કરો અને શ્રી કનકધાર સ્ત્રોતનો જાપ કરો, જો તમે આ ઉપાય કરો છો તો તમને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળશે.
સંકટો અને બિમારીથી મુક્તિ મેળવવા માટે
જો તમારા પરિવાર પર કોઈ સંકટ છે અથવા તમે કોઈ બિમારીથી પરેશાન છો તો આ માટે આખું પાણીયુક્ત નાળિયેર લો અને તેને આપણા ઉપર 21 વાર વારી લો અને તેને કોઈ પણ દેવસ્થાનની અગ્નિમાં નાખો, તમારે આ ઉપાય મંગળવાર અને શનિવારે કરવો પડશે આ ઉપાય તમારે 5 વખત કરવો પડશે , તે જ રીતે જો તમે ઘરના બધા સભ્યો પરથી વાર શો,તો તમને શ્રેષ્ઠ પરિણામ મળશે.
સફળતા પ્રાપ્ત કરવા માટેજો તમે તમારા કાર્યક્ષેત્રમાં કોઈપણ કાયૅને વારંવાર કરી રહ્યા છો પણ ઘણી કોશિશ કરવા છતાં પણ તમને સફળતા નથી મળી રહી, તો આ માટે તમે લાલ સુતરાઉ કાપડ લો. અને તેમાં રેસાવાળા નાળિયેરમાં લપેટો અને તેને પાણીમાં પ્રવાહિત કરો જ્યારે તમે આ નાળિયેરને પાણીમાં વહેતા હોવ છો.ત્યારે તે દરમિયાન તમારી ઇચ્છાને તે નાળિયેરને સાત વખત કહો તમને તમારા જીવનમાં સફળતા મળશે.