HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home અજબ ગજબ

ઘરમાં લગાવી દયો માત્ર આ 3 છોડ, જીવનભર નહીં પડે ધનની કમી, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Team GujjuClub by Team GujjuClub
October 18, 2021
in અજબ ગજબ, જાણવા જેવું, જીવનશૈલી, જ્યોતિષ શાસ્ત્ર, ધાર્મિક
399 4
0
554
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

બધા મનુષ્ય આજકાલ ના સમય માં વધારે માં વધારે પૈસા કમાવા માટે દિવસ રાત બહુ મહેનત કરવામાં લાગી રહે છે, બધા જ વ્યક્તિ પૈસાદાર બનવા માંગે છે, બધા વ્યક્તિ ની આવીજ સોચ હોઈ છે,કે એની જોડે સુખ સુવિધાઓ ની કોઈ કમી ના હોઈ,એની જોડે બહુ જ પૈસા હોઈ જેમાં એ પોતાની જરૂરતો ને તરતજ પુરી કરી શકે,અને તમારી પણ આવીજ ઈચ્છા હોય તો આજે અમે તમને થોડાક એવા છોડ વિષે જાણકારી આપવાના છે.

એ હકીકત માં શુભ માનવામાં આવે છે, જો તમે આ છોડ તમારા ઘર માં લગાવો છો તો આનાથી તમારા ઘર માં પૈસા ની કોઈ પણ પ્રકાર ની અછત નહીં થાય.આ છોડ ને લાગવાથી ઘર માં પૈસા નું આગમન થાય છે. એને ઘર પરિવાર માં સુખ સમૃદ્ધિ આવે છે, આ છોડ ને લગાવાથી પ્રગતિ ના માર્ગ માં આવવા વાળી બધી પરિસ્થિતિ ઓ દૂર થાય છે.

કેળાં નો છોડ

જેમ કે તમે બધા જાણો છો કે કેળાં ના છોડ ની પૂજા અર્ચના કરવામાં આવે છે, જો વ્યક્તિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આ સ્થિતિ માં કેળાં ના છોડ ની પૂજા થાય છે. તમે નો તમારા ઘર ની ચાર દીવાલ પર કેળાં ના છોડ લગાવો છો તો આ ખુબજ સારું માનવામાં આવે છે. કેળાં ગુરૂ ભગવાન નું કારણ છે. કેળાં નો પ્રસાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જી ને આપવામાં આવે છે છે. તમે આને તમારા ઘર માં ઉત્તર કોણ માં લગાવો ,એ બહુ જ શુભ માનવામાં આવે છે.

નારિયેળનું વૃક્ષ

જે ઘરની અંદર નારિયેળ નો છોડ લગાવેલો હોય છે એ ઘર માં હકારાત્મક ઊર્જા અંદર સંચાર થયેલ છે,જો તમારા ઘરમાં આ શુભ છોડ રોપવામાં આવે તો તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિનો આગમન થાય છે,જો કોઈ વ્યક્તિ ના જીવન માં રાહુ અને કેતુ ના કારણે સમસ્યા ઉત્તપન્ન થાય છે તો આ સ્થિતિમાં ઘર માં નાળિયેર નો છોડ અવશ્ય લગાવો, આનાથી રાહુ અને કેતુ થઈ મળવા વાળા દોષ દૂર થશે.

તુલસી નો છોડ

 

જો તમે તમારા ઘરના આંગણામાં તુલસી છોડો લગાવો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. તુલસી ને માતા લક્ષ્મીજી નો બીજો રૂપ માનવામાં આવે છે,તમે તુલસી ના છોડ ને તમારા ઘર ની ઉત્તર દિશા માં અથવા ઉત્તર કોણ માં લગાવો. તુલસી નો છોડ ઘર માં લાગવવા નું કારણ ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને આપના ઘર માં સકારાત્મક ઉર્જા નું આગમન થઈ છે. આ ઉપરાંત સ્વસ્થ્ય ના લિહાજ થી પણ તુલસી નો છોડ બહુ જ લાભદાયી માનવામાં આવે છે. અને આને તમે જો ઘર માં લગાવો છો તો આનાથી સુખ,શાંતી અને સમૃદ્ધિ આવે છે.

મની પ્લાન્ટ

જે ઘર ની અંદર મની પ્લાન નો છોડ લગાવેલો હોય છે એ ઘર માં લગાતાર સમૃદ્ધિ માં વધારો થતો રહે છે. તમે નો મની પ્લાન ને અસ્વસ્થ દિશામાં લગાવો છો તો એ શુભ માનવામાં આવે છે.

અશ્વગંધા

જો આપણે વાસ્તુ શાસ્ત્ર ના મુતાબિક જોઈએ તો તે ઘરની અંદર અશ્વગંધાના નો છોડ રોપવાથી શુભકામના તરીકે માનવામાં આવે છે, આને ઘર માં લગાવાથી સુખ અને સમૃદ્ધિ ની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત અશ્વગંધા ના ગુણો નો ઉલ્લેખ આયુર્વેદ માં પણ જીવા મળે છે. આનાથી તમને સ્વાસ્થ્ય સબંધીત ઘણા બધા લાભ થશે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In