HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home લેખ

અહીં શિવના દર્શન કર્યા બાદ કોઈ જીવિત પાછું નથી આવતું, રહસ્યમી છે ગુફા

Team GujjuClub by Team GujjuClub
November 9, 2019
in લેખ
395 4
0
549
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

ભગવાન શિવ એટલે મહાદેવ,ભગવાન શિવનું સ્થાન સ્મશાન પણ શુ કોઈ એવી ગુફા હોઈ શકે જ્યાં જનાર કોઈ જીવિત પાછું નથી આવતું ? શુ તમે આ રહસ્યમયી ગુફા વિશે જાણો છો આજે વાંચો

ભગવાન શિવની રહસ્યમયી ગુફા.

ભગવાન શિવ સાથે જોડાયેલા તિર્થોની વાત થાય ત્યારે સામાન્ય રીતે કેદારનાથ અને અમરનાથનું નામ સૌથી પહેલા તમને યાદ આવશે. પરંતુ શું તમે જાણો છો કે અમરનાથની ગુફામાં જ નહીં શિવ અન્ય એક ગુફામાં પણ રહે છે. જી હાં, અમરનાથ પહેલા એક અન્ય શિવ ગુફા છે,જેમાં ભગવાન શિવ સહપરિવાર વિરાજે છે તેવી ધાર્મિક માન્યતા છે.જાણો કઈ છે આ ગુફા અને તેનું શું ખાસ મહત્વ છે.

અહીં સાક્ષાત શિવ વિરાજમાન છે.

જમ્મૂ-કાશ્મીર રાજ્યના જમ્મૂથી થોડા અંતરે રયાસી જિલ્લો છે. આ જિલ્લામાં ભગવાન શિવનું ઘર કહેવાતી શિવ ખોડી ગુફા સ્થિત છે. આ ભગવાન શિવના પ્રમુખ પૂજનીય સ્થળોમાંથી એક છે. આ ગુફા વિશે કહેવાય છે કે આ ગુફામાં ભગવાન શિવ સાક્ષાત વિરાજમાન છે અને આ ગુફાનો બીજો છેડો અમરનાથ ગુફાને મળે છે.

કેટલી લાંબી છે આ ગુફા.

પવિત્ર ગુફા શિવ ખોડીની લંબાઈ 150 મીટર બતાવાય છે. આ ગુફાની અંદર ભગવાન શિવનું 4 ફૂટ ઊંચું શિવલિંગ છે. આ શિવલિંગ પર પ્રાકૃતિક રૂપે જ પવિત્ર જળનો ધોધ હંમેશા પડતો રહે છે. શિવલિંગ સાથે જ આ ગુફામાં પિંડો વિરાજિત છે. આ પિંડોને શિવ, માતા પાર્વતી, ભગવાન કાર્તિકેય અને ગણપતિના રૂપમાં પૂજાય છે.

શિવજીએ બનાવી છે આ ગુફા.

એવી આસ્થા છે કે પિંડના રૂપમાં ગુફામાં વિરાજિત પરિવાર સહિત શિવ, દર્શન કરવા પર પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ધાર્મિક કથા છે કે આ ગુફાને સ્વયં ભગવાન શંકરે બનાવી છે. આ ગુફાને બનાવવાનો હેતુ ભસ્માસુરને પાઠ ભણાવવાનો હતો.

ભગવાન શિવને ભસ્મ કરવા આવ્યો હતો ભસ્માસુર.

પૌરાણિક કથા અનુસાર, ભસ્માસુરે ઘોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. તેણે શિવજી પાસેથી વરદાન માંગ્યું કે તે જેના પર હાથ મુકશે તે ભસ્મ થઈ જશે. શિવજીએ જેવું તેને વરદાન આપ્યું, રાક્ષસ શિવજીને ભસ્મ કરવા માટે દોડવા લાગ્યો.

કેમ રણસુ નામ પડ્યું.

ભસ્માસુરથી બચવા માટે શિવજીને તેની સાથે યુદ્ધ કરવું પડ્યું. રણસુ કે રનસુ તે જ જગ્યા છે, અહીં ભગવાન શિવ અને ભસ્માસુપ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધના કારણે જ ક્ષેત્રનું નામ રણસુ પડ્યું. યુદ્ધ દરમિયાન ભસ્માસુર હાર માનવા તૈયાર નહોતો અને શિવજી તેને મારી નહોતા શકતા કારણ તે તેમણે પોતે જ ભસ્માસુરને અભયનું વરદાન આપ્યું હતું.

ભગવાન શિવને સંતાવું પડ્યું હતું.

ભસ્માસુરને પાછળ છોડવા માટે ભગવાન શિવ એવી જગ્યા શોધી રહ્યા હતા, જ્યાં ભસ્માસુર તેમને શોધી ન શકે. ત્યારે શિવજીએ પહાડની વચ્ચે ગુફા બનાવી અને તેમા સંતાઈ ગયા. ખુદ ભગવાન શિવે ગુફાનું નિર્માણ કર્યું હોવાથી તેને શિવ ખોડી ગુફા કહે છે.

વિષ્ણુજીએ બહાર નીકાળ્યા ભગવાન શિવને.

ભગવાન શિને આવી રીતે ગુફામાં સંતાયેલા જોઈને ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને ભસ્માસુર પાસે ગયા હતા. મોહિની રૂપ જોઈને ભસ્માસુર બધુ ભૂલી ગયો અને પ્રેમાંધ થઈને મોહિની સાથે નૃત્ય કરવા લાગ્યો. નૃત્ય દરમિયાન તેણે પોતાના જ મસ્તક પર હાથ મૂકી દીધો અને ભસ્મ થઈ ગયો. ભસ્માસુરના પોતાને ભસ્મ કર્યા બાદ શિવ ગુફામાંથી બહાર આવ્યા.

ગુફામાં ગયા બાદ પાછું નથી આવતું કોઈ.

શિવજી દ્વારા નિર્મિત આ ગુફાનો છેડો દેખાતો નથી. માન્યતા છે કે જે પણ કોઈ ગુફામાં સ્થિત શિવલિંગ અને પિંડોના દર્શન કરીને ગુફામાં આગળ વધે છે, ક્યારે પાછા નથી ફરતા. કહેવાય છે કે ગુફા બે ભાગોમાં વિભાજિત છે, જેનો એક છેડો અમરનાથ ગુફામાં ખુલે છે, જ્યારે બીજો છેડા વિશે કોઈ જાણકારી નથી. માન્યતા છે કે ગુફાની અંદર સ્વયં શિવજી સાક્ષાત વિરાજમાન છે.

કેવી રીતે પહોંચશો શિવ ખોડી.

શિવ ખોડી જવા માટે જમ્મૂ અથવા કટરા બંને જગ્યાથી રૂટ લઈ શકો છો.જમ્મૂથી રણસૂનું અંતર લગભગ 140 કિમી છે અને કટરાથી 80 કિમી છે.પછી રણસૂથી શિવ ખોડી જવા માટે લગભગ 3થી 4 કિમીનું ચઢાણ કરવું પડે છે. જે લોકોને ચાલવામાં મુશ્કેલી પડે તેઓ ખચ્ચર લઈ શકે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In