આજે અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર નિર્ણય આવી ગયો છે ત્યારે સાથે સાથે એ પણ સાબિત થયું છે કે આ વિશ્વ નો સૌથી અનોખો અને સૌથી વિચિત્ર કિસ્સો સાબિત થઈ ગયો છે.સદીઓથી ચાલી આવતો આ વિવાદ માં સૌથી મહત્વની વાત સાબિત થઈ છે કે આ દુનિયાનો એકમાત્ર એવો કેશ છે જયાં ખુદ ભગવાન કોર્ટમાં ફરિયાદી છે.આ વાત તમને બધાને વિચિત્ર લાગતી હશે પંરતુ આ સત્ય છે.
બાબરી મસ્જિદ સંઘ સમર્થન નું મુખ્ય કારન પણ અજીબ કે આવો જાણીએ લઈએ આ કારણ ને1986માં એક સ્થાનિક વકીલ અને પત્રકાર ઉમેશ ચંદ્ર પાંડેયની અપીલ પર ફૈઝાબાદના તત્કાલીન જિલ્લા જજ કૃષ્ણમોહન પાંડેયે 1 ફેબ્રુઆરી 1986એ વિવાદિત પરિસરનું તાળું ખોલવાનો આદેશ આપ્યો.આ આદેશનો બહુ વિરોધ થયો. મુસ્લિમ સંગઠનોએ આ નિર્ણય એકતરફો ગણાવ્યો હતો. જેની પ્રતિક્રિયા રૂપે ફેબ્રુઆરી, 1986માં બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિનું ગઠન થયું અને મુસ્લિમ સમુદાયે પણ વિશ્વ હિંદુ પરિષદની જેમ આંદોલન અને સંઘર્ષનો રસ્તો અપનાવ્યો.જેથી આ મુદ્દો આજે આટલો ઉશ્કેરાયો હતો.આ મામલો જોત જોતા માંજ ખુબજ વિશાળ રૂપ ધારણ કરી લીધું હતું જેનો ચુકાદો રામ મંદિર ના પક્ષ માં છે.
એક જ નજરે આવતા બધાને ખપી હતી કે હવે ખુદ ભગવાન થોડી આ કરી શકે.આ કેસમાં પહેલીવાર કહેવામાં આવ્યું હતું કે રામ જન્મભૂમિ ન્યાયાલય આ જગ્યાએ એક વિશાળ મંદિર બનાવવા ઇચ્છે છે.આ દાવામાં રામ જન્મ ભૂમિ ન્યાસને પણ પક્ષકાર બનાવવામાં આવ્યો હતો. અશોક સિંઘલ આ ન્યાસના મુખ્ય પદાધિકારી હતા.આ રીતે પહેલી વાર વિશ્વ હિંદુ પરિષદ પણ પરોક્ષ રૂપે પક્ષકાર બન્યું.અને નિયમ એક માત્ર રામ મંદિર ના પક્ષ માં પલડું નમયૂ હતું.આની સાથેજ આ વિશ્વ નો સૌથી વિચિત્ર કિસ્સો પણ સાબિત થયો હતો.